વિધાન $I$ : આર્યન $(III)$ ઉદ્દીપક, એસિડિક $K _{2} Cr _{2} O _{7}$ અને તટસ્થ $KMnO _{4}$ નું દ્રાવણ $I$ નું $I_{2}$ માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે.
વિધાન $II$ : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં $p \pi- p \pi$ બંધન સંકળાયેલ છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
(આપેલ : પરમાણુ કમાંક : $Ti : 22, V : 23, Cr : 24, Co : 27$)
વિધાન ($I$) : $\mathrm{MnO}_2$ ની $\mathrm{KOH}$ અને એક ઓક્સિડેશનકર્તા સાથે ગલન ગાઢો લીલો $\mathrm{K}_2 \mathrm{MnO}_4$ આપે છે.
વિધાન ($II$) : આલ્કલાઈન માધ્યમ માં મેંગેનેટ આયનનું વિધૃતવિભાજનીય એક્સિડેશન પરમેંગેનેટ આયન આપે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરીને લખો.