નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -
  • A
    સૂક્ષ્મકાયો વનસ્પતિ અને પ્રાણીકોષો - બંનેમાં હાજર હોય છે.
  • B
    પુખ્ત ચાલનીનલિકાના ઘટકો વિશાળ સુસ્પષ્ટ કોષકેન્દ્ર અને સામાન્ય કોષરસીય અંગિકાઓ ધરાવે છે. 
  • C
    પરિકોષકેન્દ્રીય અવકાશ કોષકેન્દ્રની અંદર આવેલ દ્રવ્યો અને કોષરસના દ્રવ્યો વચ્ચે અવરોધ બનાવે છે.
  • Dકોષકેન્દ્રીય છિદ્રો, કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે પ્રોટીન અને $RNA$ અણુઓની અવરજવર માટે કાર્ય કરે છે.
NEET 2021, Diffcult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વનસ્પતિ કોષની કોષદીવાલના બંધારણમાં .......... જોવા મળતું નથી.
    View Solution
  • 2
    તે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી છે
    View Solution
  • 3
    કોષરસપટલમાં લિપીડનાં અણુઓ કઈ રીતે ગોઠવાય છે $?$
    View Solution
  • 4
    કોષરસસ્તરમાં લિપિડ અણુની ગોઠવણી માટે સાચું વિધાન કયું છે $?$
    View Solution
  • 5
    રંગસૂત્રોના મુખ્ય ઘટકો.......
    View Solution
  • 6
    કોષકેન્દ્રપટલમાં કેટલાં સ્તર આવેલ છે ?
    View Solution
  • 7
    $S -$ વિધાન $:$ રોબર્ટ બ્રાઉને કોષ શબ્દ આપ્યો.
    $R -$ કારણ $:$ કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
    View Solution
  • 8
    મધ્યફલક મુખ્યત્વે શાનું બનેલું છે $?$
    View Solution
  • 9
    પ્રજીવકોષમાં આસૃતિદાબનું સર્જન કરતી અંગિકા $........$
    View Solution
  • 10
    અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :
    View Solution