નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -
  • A
    સૂક્ષ્મકાયો વનસ્પતિ અને પ્રાણીકોષો - બંનેમાં હાજર હોય છે.
  • B
    પુખ્ત ચાલનીનલિકાના ઘટકો વિશાળ સુસ્પષ્ટ કોષકેન્દ્ર અને સામાન્ય કોષરસીય અંગિકાઓ ધરાવે છે. 
  • C
    પરિકોષકેન્દ્રીય અવકાશ કોષકેન્દ્રની અંદર આવેલ દ્રવ્યો અને કોષરસના દ્રવ્યો વચ્ચે અવરોધ બનાવે છે.
  • Dકોષકેન્દ્રીય છિદ્રો, કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે પ્રોટીન અને $RNA$ અણુઓની અવરજવર માટે કાર્ય કરે છે.
NEET 2021, Diffcult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ........માં કાઈનેટોકોર આવેલું હોય છે?
    View Solution
  • 2
    ગોલ્ગી કોમ્પ્લેકસ (સંકુલ) ના ત્રણ સ્વરૂપો છે
    View Solution
  • 3
    ખરબચડી અંતઃકોષરસજાળમાં $(RER)$ નીચે પૈકીની કઈ ઘટના ઘટતી નથી ?
    View Solution
  • 4
    $S -$ વિધાન : સમિતાયાકણ ખોરાકસંગ્રહી કણ છે.

    $R -$ કારણ : સમિતાયાકણમાં રંજકદ્રવ્ય નથી અને તે પ્રોટીનસંચય કરે છે.

    View Solution
  • 5
    વનસ્પતિકોષમાં રસધાની...
    View Solution
  • 6
    ક્રોમેટીન શું ધરાવે ? .
    View Solution
  • 7
    કોષરસપટલમાં શર્કરા $...........$ સાથે જોડાય છે.
    View Solution
  • 8
    ન્યૂક્લિઑઇડ હાજરી :
    View Solution
  • 9
    તેમાં કોષકેન્દ્રનો અભાવ હોય છે :
    View Solution
  • 10
    હરિતકણની પહોળાઈ કેટલી છે ?
    View Solution