નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -
  • A
    સૂક્ષ્મકાયો વનસ્પતિ અને પ્રાણીકોષો - બંનેમાં હાજર હોય છે.
  • B
    પુખ્ત ચાલનીનલિકાના ઘટકો વિશાળ સુસ્પષ્ટ કોષકેન્દ્ર અને સામાન્ય કોષરસીય અંગિકાઓ ધરાવે છે. 
  • C
    પરિકોષકેન્દ્રીય અવકાશ કોષકેન્દ્રની અંદર આવેલ દ્રવ્યો અને કોષરસના દ્રવ્યો વચ્ચે અવરોધ બનાવે છે.
  • Dકોષકેન્દ્રીય છિદ્રો, કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે પ્રોટીન અને $RNA$ અણુઓની અવરજવર માટે કાર્ય કરે છે.
NEET 2021, Diffcult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૌ પ્રથમ વ્યક્તિ કે જેમણે માઈક્રોસ્કોપમાં જીવંત કોષને નિહાળ્યો તે .......હતા.
    View Solution
  • 2
    નીચે આપેલ લક્ષણ દ્વારા વનસ્પતિ કોષ, પ્રાણીકોષથી અલગ પડે છે.
    View Solution
  • 3
    નીચે આપેલ વિધાન આદિકોષકેન્દ્રી સાથે અસંગત છે :
    View Solution
  • 4
    નીચે આપેલ કોષરસકંકાલની રચના સાથે સંકળાયેલ નથી.
    View Solution
  • 5
    આપેલી આકૃતિમાંથી $X,Y$ અને $Z$ ભાગ ઓળખો.
    View Solution
  • 6
    ‘ઓમનિસ સેલ્યુલા-ઈ-સેલ્યુલા' નો અર્થ શું થાય ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા ઘટકો વનસ્પતિ કોષદીવાલમાં હોય છે

    $(1)$ સેલ્યુલોઝ        $(2)$ પ્રોટીન      $(3)$ ગેલેકટન્સ      $(4) $ મેનોસ       $(5)$ સુબેરિન

    $(6)$ પૅક્ટિન          $(7)$ હેમીસેલ્યુલોઝ         $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ

    View Solution
  • 8
    તારાકેન્દ્રની આસપાસ આવેલા જીવરસને શું કહેવાય છે ?
    View Solution
  • 9
    $DNA$ ના ધરાવતી હોય પરંતુ ડુપ્લિકેશન કરવા સક્ષમ હોય તેવી અંગિકા
    View Solution
  • 10
    વનસ્પતિમાં, કોષરસવિભાજન દરમિયાન મધ્યપટલીકા નો સ્ત્રાવ કોણ કરે છે?
    View Solution