નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -
  • A
    સૂક્ષ્મકાયો વનસ્પતિ અને પ્રાણીકોષો - બંનેમાં હાજર હોય છે.
  • B
    પુખ્ત ચાલનીનલિકાના ઘટકો વિશાળ સુસ્પષ્ટ કોષકેન્દ્ર અને સામાન્ય કોષરસીય અંગિકાઓ ધરાવે છે. 
  • C
    પરિકોષકેન્દ્રીય અવકાશ કોષકેન્દ્રની અંદર આવેલ દ્રવ્યો અને કોષરસના દ્રવ્યો વચ્ચે અવરોધ બનાવે છે.
  • Dકોષકેન્દ્રીય છિદ્રો, કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે પ્રોટીન અને $RNA$ અણુઓની અવરજવર માટે કાર્ય કરે છે.
NEET 2021, Diffcult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તે સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સના પેટા એકમો છે.
    View Solution
  • 2
    જે કોષના કોષકેન્દ્રની ફરતે પટલના આવરણની ગેરહાજરી હોય તેવા કોષને ............. કહે છે.
    View Solution
  • 3
    તારાવર્તુળ એ...
    View Solution
  • 4
    કોષનું રચનાત્મક લિપીડ .......છે.
    View Solution
  • 5
    બહુકોષી સજીવોમાં પેશી સર્જન માટે જવાબદાર ક્રિયા કઈ છે ?
    View Solution
  • 6
    નીચે જોડકા જોડો.
      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ મેથીયસ સ્લીડન $I$ વનસ્પતિ કોષમાં કોષવાદ
    $Q$ થીયોડોર શ્વાન $II$ કોષવાદનું અંતિમ સ્વરૂપ
    $R$ રુડોલ્ફ વિર્શો $III$ કોષદિવાલ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે.  
    View Solution
  • 7
    કણાભસૂત્રિય $DNA$ એ - ..........
    View Solution
  • 8
    વનસ્પતિમાં, બે નજીકના કોષોનો કોષરસ એકબીજા સાથે .......... વડે જોડાયેલો હોય છે.
    View Solution
  • 9
    રિબોઝોમ્સનું સ્થાન
    View Solution
  • 10
    અણુ એ રસાયણવિજ્ઞાનની સમજૂતી માટે મુખ્ય છે, તો જીવવિજ્ઞાનની સમજૂતી માટે મુખ્ય શું છે ?
    View Solution