નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -
  • A
    સૂક્ષ્મકાયો વનસ્પતિ અને પ્રાણીકોષો - બંનેમાં હાજર હોય છે.
  • B
    પુખ્ત ચાલનીનલિકાના ઘટકો વિશાળ સુસ્પષ્ટ કોષકેન્દ્ર અને સામાન્ય કોષરસીય અંગિકાઓ ધરાવે છે. 
  • C
    પરિકોષકેન્દ્રીય અવકાશ કોષકેન્દ્રની અંદર આવેલ દ્રવ્યો અને કોષરસના દ્રવ્યો વચ્ચે અવરોધ બનાવે છે.
  • Dકોષકેન્દ્રીય છિદ્રો, કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે પ્રોટીન અને $RNA$ અણુઓની અવરજવર માટે કાર્ય કરે છે.
NEET 2021, Difficult
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કશામાં પરિઘ તરફ કેટલી સૂક્ષ્મનલિકાઓ આવેલી હોય છે
    View Solution
  • 2
    કોષમાં ઉત્સેચકનું સંશ્લેષણ કયાં સ્થાને જાવા મળે છે ?
    View Solution
  • 3
    નીચે આપેલ કોષવાદનો મુદ્દો નથી
    View Solution
  • 4
    નીચેનામાંથી કઇ રચના આદિકોષકેન્દ્રી કશાની રચના નથી? 
    View Solution
  • 5
    તારાકેન્દ્ર શેના નિર્માણમાં સંકળાયેલ નથી ?
    View Solution
  • 6
    શાની અંદર કોષ દિવાલ આવેલી હોય છે?
    View Solution
  • 7
    દ્વિધુુુવીય ત્રાક રંગસૂત્રના ....... ભાગ સાથે જોડાય છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયું $E.coli$  અને $Chlamydomonas$ માં અલગ પડતું નથી?
    View Solution
  • 9
    ...... એ એવી નાની રચનાઓ છે જે હલેસાની જેમ કાર્ય કરે છે - જેથી કોષ અથવા ઘેરીને રહેલા પ્રવાહિનું હલનચલન પ્રેરે છે.
    View Solution
  • 10
    કોષવાદ કયા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ?
    View Solution