નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -
  • A
    સૂક્ષ્મકાયો વનસ્પતિ અને પ્રાણીકોષો - બંનેમાં હાજર હોય છે.
  • B
    પુખ્ત ચાલનીનલિકાના ઘટકો વિશાળ સુસ્પષ્ટ કોષકેન્દ્ર અને સામાન્ય કોષરસીય અંગિકાઓ ધરાવે છે. 
  • C
    પરિકોષકેન્દ્રીય અવકાશ કોષકેન્દ્રની અંદર આવેલ દ્રવ્યો અને કોષરસના દ્રવ્યો વચ્ચે અવરોધ બનાવે છે.
  • Dકોષકેન્દ્રીય છિદ્રો, કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે પ્રોટીન અને $RNA$ અણુઓની અવરજવર માટે કાર્ય કરે છે.
NEET 2021, Difficult
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રાણીઓ કોષોની ફરતે પાતળું સ્તર ધરાવે છે, તેવું નોંધનાર વૈજ્ઞાનિક :
    View Solution
  • 2
    ગોલ્ગીકાયમાં જોવા મળે
    View Solution
  • 3
    ચયાપચયી પ્રક્રિયાઓ માટેનાં કેન્દ્રને ......કહે છે.
    View Solution
  • 4
    નીચે આપેલ પૈકી કયા તંતુ કોષનાં સ્વરૂપફેર સાથે સંકળાયેલ છે?
    View Solution
  • 5
    કેટલા પ્રકારના તંતુઓ વડે કોષરસકંકાલની રચના થાય છે?
    View Solution
  • 6
    ગ્રેનમ અને સ્ટ્રોમાની પટલિકાએ .....ના ભાગો છે.
    View Solution
  • 7
    એન્ડોમેમ્બ્રેઈન સિસ્ટમ (અંતઃપટલ તંત્ર) ..........નો સમાવેશ કરે છે
    View Solution
  • 8
    જે કોષમાં લાયસોઝોમ હાજર હોય તે જ કોષમાં તે ફાટે તો શું જોવા મળે છે?
    View Solution
  • 9
    ગોલ્ગીકાય ......સાથે સંકળાયેલી છે
    View Solution
  • 10
    કોષરસમાં મોટી સંખ્યામાં સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચના હોય છે, જેને...
    View Solution