નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી $?$
  • A
    લાયસોઝોમ્સ માં ઘણા જળવિભાજીત ઉત્સેચકો હોય છે.
  • Bલાયસોઝોમ્સના જળવિભાજીત ઉત્સેચકોએ એસિડિક $pH$ માં સક્રિય હોય છે.
  • C
    લાયસોઝોમ્સ રસસ્તર આવરિત રચના છે.
  • D
    લાયસોઝોમ્સનું નિર્માણ, અંત:કોષરસજાળમાં પેકેજીંગ પ્રક્રિયા દ્વારા થાય છે.
NEET 2019, Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ કોષવાદનો મુદ્દો નથી
    View Solution
  • 2
    $…...$ માં ટ્યુબ્યુલિન પ્રોટીન આવેલું હોતું નથી
    View Solution
  • 3
    વનસ્પતિકોષોમાં મધ્યપટલ $.........$ ધરાવે છે, જ્યારે લીલની કોષદીવાલ $.........$ ધરાવે છે.
    View Solution
  • 4
    સ્લીડન અને શ્વોન દ્વારા અપાયેલ કોષવાદ મુજબ ક્યુ વાક્ય સમજાવાયેલ નથી $?$
    View Solution
  • 5
    તે હરિતદ્રવ્ય સિવાયના રંજકદ્રવ્ય ધરાવતા કણો છે.
    View Solution
  • 6
    નીચે આપેલ પૈકી કયા અંત:કોષરસ જાળનાં પ્રકાર છે $?$
    View Solution
  • 7
    નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે $?$
    View Solution
  • 8
    ઘનભક્ષણ અને પ્રવાહીભક્ષણ માટે મહત્ત્વની અંગિકા ........
    View Solution
  • 9
    બે નજીકના કોષોની વચ્ચેનો અસરકારક વાહકમાર્ગ નીચે આપેલ પૈકી કઈ રચનાઓ દ્વારા બને છે ?
    View Solution
  • 10
    રિબોઝોમમાં મહત્તમ પ્રમાણમાં આવેલો ઘટક $.......$ છે
    View Solution