Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એસિડિક માધ્યમમાં $MnO _{4}^{2-}$ નું અસમાનુપાતીકરણ (વિષમીકરણ) ના પરિણામે બે મેંગેંનીઝ સંયોજનો $A$ અને $B$ બને છે. જો $B$ માં $Mn$ ની ઓક્સિડેશન અવસ્થા એ $A$ ના કરતા ઓછી હોય તો $B$ ની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્રમાત્રા ( $\mu$ ) નું મૂલ્ય $BM$ માં ......... છે. (નછકના પૂણાંકમાં)
તટસ્થ અથવા મંદ (faintly) આલ્કાઈન માધ્યમમાં, $KMnO _{4}$ આયોડાઈડનું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે. આ પ્રક્રિયામાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર શોધો.