Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં, જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $5\,V$ હોય ત્યારે લોછકલ કિંમત $A=1$ અથવા $B=1$ છે, અને જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $0\,V$ હોય ત્યારે લોગકલ કિંમત $A=0$ અથવા $B =0$ છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) $........$ થશે.
આકૃતિમાં શુદ્ધ સેમીકન્ડક્ટર $S$ દર્શાવેલ છે. શ્રેણીમાં અવરોધ $R$ અને એક સમાન વોલ્ટેજ સ્ત્રોત $V$ છે. એમ્પિયર મીટર $A$ નું અચળ મૂલ્યાંક મેળવા માટ $R$ ની કિંમત વધારી કે ઘટાડી શકાય છે. તો ક્યારે સેમીકન્ડક્ટર $S$ ગરમ થશે? કારણ આપો.