પરિપથમાં, જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $5\,V$ હોય ત્યારે લોછકલ કિંમત $A=1$ અથવા $B=1$ છે, અને જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $0\,V$ હોય ત્યારે લોગકલ કિંમત $A=0$ અથવા $B =0$ છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) $........$ થશે.
  • A
    $A$ $B$ $y$
    $0$ $0$ $0$
    $1$ $0$ $0$
    $0$ $1$ $0$
    $1$ $1$ $1$

     

  • B
    $A$ $B$ $y$
    $0$ $0$ $0$
    $1$ $0$ $1$
    $0$ $1$ $1$
    $1$ $1$ $1$
  • C
    $A$ $B$ $y$
    $0$ $0$ $0$
    $1$ $0$ $0$
    $0$ $1$ $0$
    $1$ $1$ $0$
  • D
    $A$ $B$ $y$
    $0$ $0$ $1$
    $1$ $0$ $1$
    $0$ $1$ $1$
    $1$ $1$ $0$
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
a
 When both \(A\) and \(B\) have logical value \(' 1 '\) both diode are reverse bias and current will flow in resistor hence output will be \(5\) volt i.e. logical value '\(1\)'.

In all other case conduction will take place, hence output will be \(zero\) volt i.e. logical value ' \(0\) '.

So truth table is \((AND\,gate)\)

\(A\) \(B\) \(y\)
\(0\) \(0\) \(0\)
\(0\) \(1\) \(0\)
\(1\) \(0\) \(0\)
\(1\) \(1\) \(1\)

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટ્રાન્ઝિસ્ટર માટે $\beta = 100$ અને એમિટર અને બેઝ વચ્ચેનો વોલ્ટેજ $ 0.7 V $ હોય,તો $V_{CE}$ કેટલા ......$V$ થાય?
    View Solution
  • 2
    $2 $ વોલ્ટની એક બેટરી એક ડાયોડને ફોરવર્ડ બાયસ પૂરું પાડે છે. પરંતુ $0.5$ વોલ્ટ જેટલો વોલ્ટેજ ડાયોડમાં વહેતા પ્રવાહથી મુક્ત છે. $10 mA$ કરતાં વધારે પ્રવાહ પ્રવાહ ગેઈન, મોટો ઊર્જા વ્યય કરે અને ડાયોડને નુકસાન કરે છે. જો ડાયોડમાં $5 mA$ પ્રવાહ જોઈતો હોય તો, શ્રેણી પરિપથ કેટલો અવરોધ જોડવો જોઈએ?
    View Solution
  • 3
    આપેલ પરિપથમાં ત્રણ સમાન ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક ડાયોડનો ફોરવોર્ડ અવરોધ $20\,\Omega $ અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. અવરોધ $R_1 = R_2 = R_3 = 50\,\Omega$ અને બેટરીનો વૉલ્ટેજ $6\,V$ છે. તો $R_3$ માંથી કેટલા $mA$ નો પ્રવાહ પસાર થશે?
    View Solution
  • 4
    દર્શાવેલ લોજીક પરિપથ માટે સત્યાર્થ સારણી .......... છે 
    View Solution
  • 5
    નીચે દર્શાવેલ વિકલ્પોમાં કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 6
    કૉમન ઍમિટર ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં $\beta$ $= 50$ અને ઇનપુટ અવરોધ $1 k $ $\Omega$ છે. $AC$  ઇનપુટ વૉલ્ટેજનું મહત્તમ મૂલ્ય $0.01 V$  હોય, તો $AC $ કલેક્ટર પ્રવાહનું મહત્તમ મૂલ્ય ....... હશે.
    View Solution
  • 7
    પરિપથમાં રહેલ ઝેનર ડાયોડ $A$ અને $B$ નો બ્રેકડાઉન વૉલ્ટેજ $6\, V$ અને $4\, V$ છે,આઉટપુટ વૉલ્ટેજ $V _{0}$નો સમય સાથે થતો ફેરફાર
    View Solution
  • 8
    કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર માટે ઈનપુટ અવરોધના વ્યસ્ત અને વૉલ્ટેજ વચ્ચેનો વાસ્તવિક ગ્રાફ કેવો મળે?
    View Solution
  • 9
    પૂર્ણ તરંગ રેક્ટિફાયર $1 K$ $\Omega$ નો ભાર આપે છે. ડાયોડને $a.c$ વોલ્ટેજ $220volt rms$ લાગુ પાડવામાં આવે છે. જો ડાયોડનો પ્રતિ રોધક અવગણવામાં આવે તો, રિપલ વોલ્ટેજ $(rms)$ ની કિંમત ....$volt$ છે.
    View Solution
  • 10
    પૂર્ણ તરંગ રૅક્ટિફાયરમાં આઉટપુટ ...
    View Solution