નીચેના માંથી કઇ પ્રક્રિયા માટે જો પ્રણાલીનું કદમાં ફેરફાર કરવામાં આવે તો તેમની મોલ-સંખ્યામાં ફેરફાર થશે કે નહિ ?
Easy
Download our app for free and get startedPlay store
a
$N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons  2NO_{(g)}$

$\Delta n = 2 - 2 = 0$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈ ચોકકસ પ્રક્રિયા માટે સંતુલન આચળાંકનું મુલ્ય $1.6 \times 10^{12}$  તો સંતુલન પ્રણાલી ...... ધરાવશે.
    View Solution
  • 2
    એક બંધ પાત્રમાં હાઇડ્રોજન આયોડાઇડના $3.2$ મોલને ${444\,°C}$ તાપમાને સંતુલન અવસ્થા સુધી ગરમ કરવામાં આવે છે. જો આ તાપમાને તેનો વિયોજન અંશ $22$$\%.$ હોય તો હાઇડ્રોજન આયોડાઇડના મોલ.......થશે.
    View Solution
  • 3
    પ્રક્રિયા ${A_2}_{(g)} + 4{B_2}_{(g)}$ $\rightleftharpoons$ $2A{B_4}_{(g)}$માં $A{B_4}$ની રચનામાં $\Delta H < 0$ નીચે પૈકી કોની તરફેણ કરશે.
    View Solution
  • 4
    લ શેટેલિયરના સિદ્ધાંતના આધારે નીચેના પૈકી કઈ માહિતી મળે છે?
    View Solution
  • 5
    જો તાપમાન વધારવામાં આવે તો નીચેના માંથી કઇ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે ?
    View Solution
  • 6
    $C{H_3}COOH\, + \,{C_2}{H_5}OH\, \rightleftharpoons \,C{H_3}COO{C_2}{H_5} + {H_2}O$ પ્રક્રિયામાં એસિટિક એસિડ અને ઇથેનોલ દરેકના એક મોલને થોડા સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. તો સંતુલન પ્રાપ્ત થાય ત્યારે ......
    View Solution
  • 7
    નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં વધુ સંતુલન નીપજ મેળવવા ઊંચુ તાપમાન અને ઊંચુ દબાણ મદદરૂપ છે ?
    View Solution
  • 8
    પ્રક્રિયા $2N{O_{2(g)}}$ $\rightleftharpoons$ $2N{O_{(g)}} + {O_{2(g)}}$ માટે $184\,^\circ C$ તાપમાને ${K_c} = 1.8 \times {10^{ - 6}}$ છે. $(R = 0.0831\,kJ/\,(mol.\,K))$

    જ્યારે $184\,^oC$ તાપમાને ${K_p}$ અને ${K_c}$ ની સરખામણી કરવામાં આવે તો જણાય છે કે .............

    View Solution
  • 9
    પ્રક્રિયા $A + 2B$ $ \rightleftharpoons $ $2C + D$ માં $B$ ની શરૂઆતની સાંદ્રતા $[A]$ કરતા $1.5$ ગણી છે પરંતુ સંતુલને $A$ અને $B$ ની સાંદ્રતાઓ સમાન બને છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો
    View Solution
  • 10
    સંતુલનમાં રહેલી વિઘટનની પ્રતિવર્તી પ્રક્રિયામાં અચળ દબાણે નિષ્ક્રીય વાયુ ઉમેરવામાં આવે તો શું થશે ?
    View Solution