નીચેના $p-n$ જંક્શન $D$ દર્શાવેલ છે, જે રીકટીફાયર તરીકે કાર્ય કરે છે. $A.C.$ ઉદગમ $(V)$ એ પરિપથ સાથે જોડાયેલું છે. અવરોધ $R$ માં વહેતો વિદ્યુતપ્રવાહ $I$ નીચેના પૈકી ક્યા આલેખ દ્વારા દર્શાવી શકાય છે?
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $OR$ ગેટનું આઉટપુટ $NAND$ ગેટનાં બંને ઈનપુટ સાથે જોડેલાં છે. આ જોડાણ નીચેના ગેટ જેવું જ કામ આપશે.
    View Solution
  • 2
    $Ge$ અને $Na $ ની વિદ્યુતીય વાહકતા અનુક્રમેમ $\sigma_1$, અને $\sigma_2$ છે. જો આ પદાર્થને ગરમ કરવામાં આવે તો .....
    View Solution
  • 3
    ત્રણ એમ્પલીફાયરનાં દરેકનાં વોલ્ટેજ ગેઈન $10$ ને શ્રેણીમાં જોડેલ છે. તો પરીણામી ગેઈન
    View Solution
  • 4
    $NPN-$ ટ્રાન્ઝિસ્ટરમાં કલેકટર પ્રવાહ એ એમિટર પ્રવાહથી ઓછો હોય છે. કારણ કે.
    View Solution
  • 5
    એ લોજીક-ગેટ પરિપથને બે ઈનપુટ $A$ અને $B$ અને આઉટપુટ $Y$ છે. $A$ અને $B$ આગળના તરંગ (વોલ્ટેજ) નીચે દર્શાવવામાં આવ્યા છે.
    View Solution
  • 6
    ટ્રાન્ઝિસ્ટરમાં વઘુ ડોપિંગ ધરાવતો વિસ્તાર કે જે વધુ પ્રમાણમાં મેજોરિટી કેરિયર ઉત્પન્ન કરે છે ?
    View Solution
  • 7
    આપેલ પરિપથમાં રહેલ ડાયોડને આદર્શ ડાયોડ માનવમાં આવે તો તેના માટે પરિપથના અવરોધ $R$ વચ્ચેનો વોલ્ટેજ તરંગ સ્વરૂપમાં કઈ રીતે દર્શાવાય?
    View Solution
  • 8
    કોઈ સાધનના એક છેડાને ધન છેડા સાથે અનુક્રમે બીજા છેડાને ઋણ સાથે જોડવામાં આવે છે, જો બંન્ને છેડાની આંતર બદલી કરીને સપ્લાય આપવામાં આવે, તો પ્રવાહ નહી વહે તો તે સાધન ....... છે.
    View Solution
  • 9
    બુલિયન સમીકરણ $(Boolean\, Equation) \,A . Ā =$  ......
    View Solution
  • 10
    પરિપથમાં આપેલ સ્ત્યાર્થતા કોષ્ટક_____છે.
    View Solution