નીચેના પૈકી કઇ પ્રતિવર્તી પ્રક્રિયાની લાક્ષણિકતા છે ?
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $227\,°C$ એ $60\%$ મોલ $PCl_5$ નું $2$ લીટર પાત્રમાં વિયોજન થાય છે, તો $K_p$ નું મૂલ્ય ......$R$ થશે.
    View Solution
  • 2
    $1$ લિટર ક્લાકમાં $A$ ના $1.1$ મોલને $B$ ના $2.2$ મોલ સાથે સંતુલન પ્રાપ્ત થાય ત્યા સુધી મિશ્ર કરવામાં આવ્યા છે. સંતુલને $0.2$ મોલ $C$ ઉત્પન્ન થાય છે. જો સંતુલન પ્રક્રિયા $A + 2B \rightleftharpoons 2C + D$ હોય, તો સંતુલન અચળાંકની કિંમત ........ થશે.
    View Solution
  • 3
    $300\,K$ પર $A + B \rightleftharpoons C + D$ પ્રક્રિયામાં સ્પીસીઝોની સંતુલન સાંદ્રતા અનુક્રમે $2,3,10$ અને $6\,mol\,L ^{-1}$ છે.પ્રક્રિયા માટે $\Delta G ^{\circ}$ શોધો. ( $\left.R =2\,cal / mol\, K \right)$
    View Solution
  • 4
    સંતુલન પ્રક્રિયા ${N_2}{O_4}(g)\, \rightleftharpoons \,2N{O_2}(g)$ માટે $K_P$ નું મૂલ્ય $2$ છે. તો $0.5\,atm$ ના દબાણ પર $N_2O_4(g)$નું ટકાવાર વિયોજન જણાવો.
    View Solution
  • 5
    એક દસ લિટર ના બંધ કરેલ પાત્ર માં હાઇડ્રોજન અને આયોડિન દરેકના $4.5\,moles$ને ગરમ કરવામાં આવે છે સંતુલન પર, $HI$ નાં $3\,moles$ મળી આવેલ છે.$H _2( g )+ I _2( g ) \rightleftharpoons 2 HI ( g )$ માટે સંતુલન અચળાંક $........$ છે.
    View Solution
  • 6
    $N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ).$ પ્રકિયા ને ધ્યાનમાં લો.

    તાપમાન કે જે $K _{ C }=20.4$ અને  $K _{ P }=600.1,$ ....... $K$

    [ધારો કે બધા વાયુઓ આદર્શ છે અને $R =0.0831\, L\,bar \, K ^{-1} mol ^{-1}]$

    View Solution
  • 7
    સંતુલનમા રહેલી નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો.

    $2S{O_{2(g)}}$+${O_{2(g)}}$ $\rightleftharpoons$ $2S{O_{3(g)}}$;  $\Delta H^\circ =\, -198\,kJ$.

    તો લ-શેટેલિયરના સિદ્ધાંત મુજબ પુરોગામી પ્રક્રિયા માટે અનુકૂળ પરિસ્થિતિ ........... થશે.

    View Solution
  • 8
    પ્રક્રિયા ${H_2}_{(g)} + {I_2}_{(g)}$ $\rightleftharpoons$ $2HI_{(g)}$ માટે, સંતુલન અચળાંકમાં .... સાથે ફેરફાર થશે.
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યાં સંતુલનમા પ્રણાલીના કદનો ફેરફાર મોલની સંખ્યા બદલશે નહિ ? 
    View Solution
  • 10
    $PCl_5$ ની બાષ્પઘનતા $104.16$ છે પણ જ્યારે $230\,°C$ એ ગરમ કરવામાં આવે તો તેની બાષ્પ ઘનતા ઘટીને $62 $ થાય છે. આ જ તાપમાને $PCl_5$ ના વિયોજન અંશ .......$\%$ થાય ?
    View Solution