નીચેના પૈકી કયા વિધાનનો કોષવાદમાં સમાવેશ થતો નથી ?
  • A
      સજીવોના આખા કાર્યકાળ સુધી કોષો વિભેદન પામ્યા કરે છે.
  • B
      બધા જ સજીવો કોષ અને કોષની નીપજોના બનેલા છે.
  • C
      કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
  • D
      નવા કોષનું સર્જન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રોટીનના સંશ્લેષણનો ક્રિયાત્મક એકમ .......છે
    View Solution
  • 2
    રંગસૂત્રોના મુખ્ય ઘટકો.......
    View Solution
  • 3
    કોષરસતંતુઓ $(Plasmodesmata)$ શું છે?
    View Solution
  • 4
    Tonoplast (રસધાની પટલ).....
    View Solution
  • 5
    કોષરસતંતુઓ કયાં આવેલા છે ?
    View Solution
  • 6
    વિધાન $P$ અને $Q$ વાંચો :

    $P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.

    $Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 7
    હરિતકણમાં ગ્રેના સિવાયના ભાગને શું કહે છે ?
    View Solution
  • 8
    હરિતકણમાં ......... પ્રકારના અને અંતઃકોષરસજાળની સપાટી પર ......... પ્રકારના રિબોઝોમ્સ આવેલા છે.
    View Solution
  • 9
    તે રિબોઝોમલ $- RNA$ નાં સંશ્લેષણ સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 10
    કોષની ઓળખ એ કોષરસપટલના ઘટકો દ્વારા થાય છે. આ ઘટકો સામાન્ય રીતે .........ના બનેલા છે.
    View Solution