નીચેના પૈકી કયા વિધાનનો કોષવાદમાં સમાવેશ થતો નથી ?
  • A
      સજીવોના આખા કાર્યકાળ સુધી કોષો વિભેદન પામ્યા કરે છે.
  • B
      બધા જ સજીવો કોષ અને કોષની નીપજોના બનેલા છે.
  • C
      કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
  • D
      નવા કોષનું સર્જન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કંઈ અંગિકાનાં ઉદ્દભવમાં તલકાય હોય છે ?
    View Solution
  • 2
    પ્રોજેસ્ટેરોન સ્ટીરોઈડ અંત:સ્ત્રાવ છે. જે કોર્પસ લ્યુટિયમ (અંડપીંડમાં રહેલ કોષોનો જથ્થો) દ્વારા સ્ત્રાવ પામે છે. કોર્પસ લ્યુટીયમનાં કોષો માટે શું સાચુ?
    View Solution
  • 3
    $A$ : કોષરસસ્તરની ફરતે બાહ્ય આવરણરૃપે કોષદીવાલ આવેલી છે.

    $R$ : કોષદીવાલ અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે.

    View Solution
  • 4
    નીચે આપેલ આકૃતિમાંની કોષાંગિકાને તેના સાચા કાર્ય સાથે જોડો.
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યું ઉદાહરણ આદિકોષકેન્દ્રી કોષનું નથી ?
    View Solution
  • 6
    $S -$ વિધાન : ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલ અભિરંજન પદ્ધતિને આધારે જીવાણુને બે સમૂહોમાં વહેંચવામાં આવે છે.

    $R -$ કારણ : ગ્રામ અભિરંજકોને શોષી લે તે ને ગ્રામ નેગેટીવ કહેવામાં આવે છે.

    View Solution
  • 7
    કોઈપણ રંજકદ્રવ્ય ન ધરાવતા રંજકકણ
    View Solution
  • 8
    $S -$ વિધાન : કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.

    $R -$ કારણ : બધા સજીવો કોષનાં બનેલા છે.

    View Solution
  • 9
    કૉલમ $- I$ અને કૉલમ $- II$ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

         કોલમ  $-I$      કોલમ    $-II$ 
      $(A)$  સૂક્ષ્મ તંતુ   $(i)$  ગ્લાયકોકેલિક્સ
      $(B)$  સૂક્ષ્મનલિકા   $(ii)$  એક્ટિન
      $(C)$  કશા   $(iii)$  ટ્યુબ્યુલિન
      $(D)$  જીવાણુનું બાહયસ્તર   $(iv)$  ફ્લેજેલઇન

     

    View Solution
  • 10
    કોષની વિવિધ પ્રકારની પ્રવૃતિઓ મુખ્યત્વે આ રચના દર્શાવે છે.
    View Solution