વિધાન $A$ : વનસ્પતિમાં બે નજીકના કોષોની પ્રાથમિક દીવાલો વચ્ચે મધ્યપટલ આવેલ છે. 

કારણ $R$ : બે નજીકના કોષો કોષરસતંતુઓ વડે કોષરસનો સંપર્ક જાળવે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી શું લિપીડ તથા પ્રોટીનયુક્ત પટલ ધરાવતું નથી?
    View Solution
  • 2
    રિબોઝોમમાં મહત્તમ પ્રમાણમાં આવેલો ઘટક .......છે
    View Solution
  • 3
    આદિકોષકેન્દ્રી કોષોનું કોષવિભાજન સુકોષકેન્દ્રી કોષોના કોષ વિભાજન કરતાં $...........$
    View Solution
  • 4
    કોષવાદ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?
    View Solution
  • 5
    સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમનો પ્રકાર $........$
    View Solution
  • 6
    જે કોષમાં લાયસોઝોમ હાજર હોય તે જ કોષમાં તે ફાટે તો શું જોવા મળે છે $?$
    View Solution
  • 7
    અંતઃકોષરસજાળ પર હાજર રિબોઝોમ દ્વારા સંશ્લેષિત કરાયેલા અનેક પ્રોટીન ક્યા ટ્રાન્સફર કરાય છે
    View Solution
  • 8
    ........માં $m-RNA $ ઉત્પન્ન થાય છે
    View Solution
  • 9
    વનસ્પતિ કોષમાં કોષદીવાલની હાજરી એ અજોડ લક્ષણ છે તેવું અનુમાન કરનાર વૈજ્ઞાનિક :
    View Solution
  • 10
    નીચેનામાંથી કઈ રચના આદિકોષકેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી $?$
    View Solution