વિધાન $A$ : વનસ્પતિમાં બે નજીકના કોષોની પ્રાથમિક દીવાલો વચ્ચે મધ્યપટલ આવેલ છે. 

કારણ $R$ : બે નજીકના કોષો કોષરસતંતુઓ વડે કોષરસનો સંપર્ક જાળવે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂક્ષ્મનલિકાઓની તારાકેન્દ્રમાં ગોઠવણી .......છે
    View Solution
  • 2
    કદનાં આધારે ચડતો ક્રમ દર્શાવોઃ-
    View Solution
  • 3
    સાચી જોડ પસંદ કરો.
    View Solution
  • 4
    સુકોષકેન્દ્રી કોષમાં વલયાકાર $-DNA$ ધરાવતી અંગિકાનું યુગ્મ કયું છે?
    View Solution
  • 5
    કોષથી કોષ સુધી જીવરસની સાતત્યતા....દ્વારા જાળવવામાં આવે છે.
    View Solution
  • 6
    શામાં સિસ્ટર્ની જોવા મળે છે?
    View Solution
  • 7
    મોટામાં મોટો અલગીકરણ પામેલો કોષ .........છે
    View Solution
  • 8
    કોષકેન્દ્રની રચનામાં નીચેનાનો સમાવેશ થતો નથી :
    View Solution
  • 9
    કોષ તમામ સજીવોનો મૂળભૂત, રચનાકીય અને કાર્યકીય એકમ છે કારણકે 
    View Solution
  • 10
    $A$ : સાદું પ્રસરણ મંદ વહનની ક્રિયા છે.

    $R$ : મંદ વહનમાં શક્તિની આવશ્યકતા રહેતી નથી.

    View Solution