વિધાન $A$ : વનસ્પતિમાં બે નજીકના કોષોની પ્રાથમિક દીવાલો વચ્ચે મધ્યપટલ આવેલ છે. 

કારણ $R$ : બે નજીકના કોષો કોષરસતંતુઓ વડે કોષરસનો સંપર્ક જાળવે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ કણાભસૂત્રની રચનામાં ચાર નામનિર્દેશિત ભાગ $A, B, C, D$ છે, તે રચના સાથે તેના કાર્યની યોગ્ય જોડ પસંદકરો. 
    View Solution
  • 2
    કોષનું ઉર્જાનું ચલણ કયું છે?
    View Solution
  • 3
    શાની અંદર કોષ દિવાલ આવેલી હોય છે?
    View Solution
  • 4
    ન્યૂક્લિઑઇડ હાજરી :
    View Solution
  • 5
    .........માં ગોલ્ગીકાય ગેરહાજર હોય છે.
    View Solution
  • 6
    વનસ્પતિકોષોમાં મધ્યપટલ ......... ધરાવે છે, જ્યારે લીલની કોષદીવાલ ......... ધરાવે છે.
    View Solution
  • 7
    બે નજીકનાં કોષોનો જીવરસ એકબીજા સાથે કઈ રચના દ્વારા જોડાયેલો હોય છે ?
    View Solution
  • 8
    કંઈ અંગિકાનાં ઉદ્દભવમાં તલકાય હોય છે ?
    View Solution
  • 9
    ...... એ એવી નાની રચનાઓ છે જે હલેસાની જેમ કાર્ય કરે છે - જેથી કોષ અથવા ઘેરીને રહેલા પ્રવાહિનું હલનચલન પ્રેરે છે.
    View Solution
  • 10
    રંગસૂત્ર .......નાં બનેલાં હોય છે
    View Solution