નીચેના પૈકી કયા વિધાનનો કોષવાદમાં સમાવેશ થતો નથી ?
  • A
      સજીવોના આખા કાર્યકાળ સુધી કોષો વિભેદન પામ્યા કરે છે.
  • B
      બધા જ સજીવો કોષ અને કોષની નીપજોના બનેલા છે.
  • C
      કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
  • D
      નવા કોષનું સર્જન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે.
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ કઈ રચના નિયમિત રીતે કોષકેન્દ્રમાંથી કોષરસમાં વહન પામે છે ?
    View Solution
  • 2
    $0.3\,\mu\, m$ ની લંબાઈનો સૌથી નાનો કોષ ક્યો છે ?
    View Solution
  • 3
    વનસ્પતિ માટે કોષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો?
    View Solution
  • 4
    તે રુડોલ્ફ સાથે સંકળાયેલા નથી.
    View Solution
  • 5
    કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?
    View Solution
  • 6
    $X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :

         કોલમ   $X$      કોલમ     $Y$
      $(1)$  રસધાની   $(P)$  માનવ રક્તકણમાં તેનો અભાવ
      $(2)$  કોષકેન્દ્ર   $(Q)$  પરીકોષકેન્દ્રીય અભાવ
      $(3)$  કોષકેન્દ્રપટલ   $(R)$  $r-DNA$ નું સંશ્લેષણ
      $(4)$  કોષકેન્દ્રીકા   $(S)$  કોષોમાં આસુતિદાબ સર્જે

     

    View Solution
  • 7
    આદિકોષકેન્દ્રી કોષમાં સૂક્ષ્મકાય એ...
    View Solution
  • 8
    કશામાં પરિઘ તરફ કેટલી સૂક્ષ્મનલિકાઓ આવેલી હોય છે
    View Solution
  • 9
    $Na ^{+}- K ^{+}$પંપમાં પંપ શું છે ?
    View Solution
  • 10
    યોગ્ય જોડ મેળવોઃ

         કોલમ    $I$      કોલમ      $II$
      $i.$  કણાભસૂત્ર આધારક   $p.$  ફોટોફોસ્ફોરિકરણ
      $ii.$  હરિતકણ આધારક   $q.$  ઓકિસડેટિવ ફોસ્ફોરિકરણ
      $iii.$  ક્રિસ્ટી   $r.$  ક્રેબ્સ ચક્ર 
      $iv.$  ગ્રેનમ   $s.$  અંધકાર ક્રિયા

     

    View Solution