નીચેના પૈકી કયા વિધાનનો કોષવાદમાં સમાવેશ થતો નથી $?$
  • A
    સજીવોના આખા કાર્યકાળ સુધી કોષો વિભેદન પામ્યા કરે છે.
  • B
    બધા જ સજીવો કોષ અને કોષની નીપજોના બનેલા છે.
  • C
    કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
  • D
    નવા કોષનું સર્જન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદિકોષકેન્દ્રીય કોષની પટલરહિત રચના ........ છે.
    View Solution
  • 2
    ગોલ્ગીકાયમાં દ્રવ્યનાં વહન માટેની સાચી દિશા છે.
    View Solution
  • 3
    કઈ કોષીય અંગિકા લાયસોઝોમની રચનામાં ભાગ ભજવે છે $?$
    View Solution
  • 4
    લાઈસોઝોમ્સનું મુખ્ય કાર્ય .........માં હોય છે.
    View Solution
  • 5
    સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવેલા કોષરસપટલ માટેના હાલના મોડેલને શું કહે છે $?$
    View Solution
  • 6
    હરિતકણામાં આવેલું $DNA$ હોય છે :
    View Solution
  • 7
    તારાકેન્દ્રની રચનામાં...
    View Solution
  • 8
    કોઈપણ રંજકદ્રવ્ય ન ધરાવતા રંજકકણ
    View Solution
  • 9
    કોષમાં આવેલ વિસ્તરણ પામેલું તંતુમય પ્રોટીનયુક્ત રચનાનું જાળું કે જે કોષના આકાર જાળવવામાં મદદ કરે છે તેને ......કહે છે
    View Solution
  • 10
    સાચી જોડ પસંદ કરો.
    View Solution