કોલમ $-I$ | કોલમ $-II$ |
$A.$ રસધાની | $i.$ ક્રેબ્સચક્ર |
$B.$ કણાભસૂત્ર | $ii.$ પ્રકાશસંશ્લેષણ |
$C.$ ગોલ્ગીકાય | $iii.$ ઉત્સર્જન |
$D.$ હરિતકણ | $iv.$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો પ્રોટીનના સંશ્લેષણ સ્થાન |
કારણ $R$ : આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$R -$ કારણ : રુડોલ્ફ વિર્શોએ કોષ શબ્દ આપ્યો.