$(ii) $ મધ્યવર્તીં ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા ઓક્સાઈડ એસિડિક હોય છે.
$(iii)$ ઊંચી ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા ઓક્સાઈડ ઊભયગુણધર્મીં હોય છે.તેથી, $Cr_2O_3 $ માં $+6 $ ઓક્સિડેશન સ્થિતિ શક્ય હોવાથી, તે ઊભયગુણધર્મીં હશે.
$(A)$ આયર્ન માટે $M ^{3+} / M ^{2+}$ રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે.
$(B)$ પ્રથમ હરોળ $d-$વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે.
$(C)$ $Cr ^{2+}$ નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે.
$(D)$ $V ^{2+}$ ની ચુંબકીય ચાકમાત્રા $4.4 - 5.2\,BM$ વચ્યે જોવા મળે છે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I$ : આર્યન $(III)$ ઉદ્દીપક, એસિડિક $K _{2} Cr _{2} O _{7}$ અને તટસ્થ $KMnO _{4}$ નું દ્રાવણ $I$ નું $I_{2}$ માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે.
વિધાન $II$ : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં $p \pi- p \pi$ બંધન સંકળાયેલ છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
વિધાન $I :$ $573\, K$ પર પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરતા પોટેશિયમ મેંગેનેટ રચે છે.
વિધાન $II :$ પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ બંને ચતુષ્ફલકીય અને સ્વભાવમાં અનુચુંબકીય છે.
પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.