વિધાન $I$ : આર્યન $(III)$ ઉદ્દીપક, એસિડિક $K _{2} Cr _{2} O _{7}$ અને તટસ્થ $KMnO _{4}$ નું દ્રાવણ $I$ નું $I_{2}$ માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે.
વિધાન $II$ : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં $p \pi- p \pi$ બંધન સંકળાયેલ છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
$(a)$ ${CrO}_{3}$ $(b)$ ${Fe}_{2} {O}_{3}$ $(c)$ ${MnO}_{2}$ $(d)$ ${V}_{2} {O}_{5}$ $(e)$ ${Cu}_{2} {O}$
$(i)$ તેના ઓક્સાઈડમાં મેંગનિઝની ઓકિસડેશન સ્થિતિ $+7$ હોય છે.
$(ii)$ રૂથેનિયમ અને ઓસ્મિયમતેના ઓકસાઈડોમાં $+8$ ઓકિસડેશન આંક ધરાવે છે.
$(iii)$ $Sc$ એ $+4$ ઓકિસડેશન અવસ્થા ધરાવે છે કે જે પ્રકૃતિમાં ઓકિસડાઈઝિંગ છે.
$(iv)$ $Cr +6$ ઓકિસડડેશન અવસ્થામાં ઓકિસડાઈઝિંગ પ્રકૃતિ ધરાવે છે.
$FeCr _{2} O _{4}+ Na _{2} CO _{3}+ O _{2} \rightarrow A + Fe _{2} O _{3}+ CO _{2}$
$A + H ^{+} \rightarrow B + H _{2} O + Na ^{+}$