MCQ
નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે $?$
  • પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલ હોઈ શકે છે.
  • B
    પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી ઓછી ચોકસાઈ ભરેલ હોઈ શકે છે.
  • C
    પ્રત્યક્ષ તપાસ દ્રારા મળતી માહિતી ભરોસાપાત્ર ન હોઈ શકે.
  • D
    ઈ$-$મેઈલ દ્વારા મેળવાતી માહિતી પ્રત્યક્ષ દ્રાર મળતી માહિતી કહેવાય છે.

Answer

Correct option: A.
પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલ હોઈ શકે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંખ્યા $108$ ના બધા જ અંકોનો ઉપયોગ કરીને બે અંકની કેટલી સંખ્યા બનાવી શકાય $?$
${ }^{6} P_{6}-{ }^{6} P_{5}$ નું મૂલ્ય જણાવો :
એક ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ $'a\ ’$ અને સામાન્ય ગુણોત્તર $'b\ ’$ છે, તો $(n + 1)$ મું પદ જણાવો.
 
$8 \times 7!$ નો ક્રમગુણિત કેટલો થાય $?$
${ }^n C_1+{ }^n P_n$ની કિંમત જણાવો :
જ્યારે આપેલા અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય ત્યારે સરેરાશનું કયું માપ શોધવામાં આવે છે $?$
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કયા શહેરમાં થઈ $?$
એક ગુણોત્તર$-$શ્રેણીનું $n$ મું પદ $5 \times 2^{n}$ હોય, તો ચોથું પદ કેટલું થાય $?$
ધન વિષમતાવાળા આવૃત્તિ-વિતરણમાં શેની કિંમત સૌથી મોટી જોવા મળે છે ?
ઘન વિષમ આવૃત્તિ-વિતરણમાં કોની કિંમત સૌથી વધુ હોય છે $?$