નીચેના પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા $......$ છે.
NEET 2023, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો આપેલ પરિપથમાં $'a'$ અને $m$ બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે $m$ નું મૂલ્ય $\sqrt{\frac{x}{2}}$ મળે છે. $x$ .............. થશે.
બે અવરોધોને સમાંતર જોડવામાં આવે તો તેમનો સમતુલ્ય અવરોધ $\frac{6}{5}\,\Omega$ છે.એક અવરોધ તાર તૂટી જાય છે.અને અસરકારક અવરોધ $2$ ઓહમ બની જાય છે. તો તુટેલા તારનો અવરોધ ઓહમમાં કેટલો હશે.
એક ટેકનિશિયન એ ફક્ત બે અવરોધ ગુંચળા ધરાવે છે. એક પછી એક તેમનો ઉપયોગ, શ્રેણી કે સમાંતર જોડાણમાં કરીને, તે $3,4,12$ અને $16$ ઓહમના અવરોધ મેળવી શકે છે.તો બંને ગૂંચળાનો અવરોધ કેટલો છે.
ઓપન સર્કિટ સ્થિતિમાં એક વિદ્યુતકોધના બે ધ્રુવોં વચ્યેનો સ્થિતિમાનનો તફાવત $2.2\; V$ છે. તેની સાથે $R = 5\,\Omega $ નો અવરોધ જોડતા આ સ્થિતિમાનનો તફાવત $1.8 \;V$ બને છે. તો આ કોષનો આંતરિક અવરોધ $(r)$ ....... $\Omega$ હશે?
$10\, V$ નો $e.m.f.$ અને $0.5\, ohm$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક ચલિત અવરોધ $R$ સાથે જોડેલ છે. $R$ ના કયા મૂલ્ય ($ohm$ માં) માટે તેમાંથી મહત્તમ પાવર પસાર થાય?