નીચેના સમીકરણ માટે નિયત તાપમાને $\Delta H- \Delta E$ નું મૂલ્ય કેટલુ થશે ?

${C_3}{H_8}(g) + 5{O_2}(g) \to \,\,3C{O_2}(g) + 4{H_2}O(l)$

  • A$-RT$
  • B$=+ RT$
  • C$-3RT$
  • D$+ 3RT$
AIPMT 2003, Medium
Download our app for free and get startedPlay store
c
(c)\(\Delta H - \Delta E = \Delta nRT\) ; \(\Delta n = - 3\)
so, \(\Delta H - \Delta E = - 3RT\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની પ્રક્રિયા માટે આપેલ માહિતી નીચે મુજબ છે:

    ${FeO}_{(0)}+{C}_{\text {(gaplike) }} \longrightarrow {Fe}_{(0)}+{CO}_{({g})}$

    પદાર્થ

    $\Delta {H}^{\circ}$

    $\left({kJ} {mol}^{-1}\right)$

    $\Delta {S}^{\circ}$

    $\left({J} {mol}^{-1} {~K}^{-1}\right)$

    ${FeO}_{(s)}$ $-266.3$ $57.49$
    ${C}_{\text {(graphite) }}$ $0$ $5.74$
    ${Fe}_{(s)}$ $0$ $27.28$
    ${CO}_{({g})}$ $-110.5$ $197.6$

    ${K}$માં લઘુત્તમ તાપમાન કે જેના પર પ્રક્રિયા સ્વયંભૂ બને છે તે $.......$ છે.(પૂર્ણાંકમાં જવાબ)

    View Solution
  • 2
    મિસેલ બનાવટ માટે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચુ છે ?

    $A.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે.

    $B.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે.

    $C.$ એન્ટ્રોપી ફેરફાર ધન છે.

    $D$ એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.

    View Solution
  • 3
    પ્રક્રિયાના મુક્તઊિર્જા ફેરફાર અને અનુવર્તી સંતુલન અચળાંક ${K_c}$ વચ્ચેની સાચો સંબંધ . .... છે. 
    View Solution
  • 4
    સમતાપીય પરિસ્થિતી હેઠળ, એક આદર્શ વાયુના અપ્રતિવર્તિય વિસ્તરણ (irreversible expansion) માટે, સાચો વિકલ્પ શું છે ?
    View Solution
  • 5
    $495\, K$ પર $A ( g ) \rightleftharpoons B ( g )$ પ્રક્રિયા માટે $\Delta_{ I } G ^{\circ}=-9.478\, kJ\, mol ^{-1}$

    જો આપણે બંધ પાત્રમાં $495\, K$ પર એનાં $22$ મિલીમોલ્સથી પ્રક્રિયા શરૂ કરીએ, તો સંતુલન મિશ્રણ એ $B$ની માત્રા ........ મિલિમોલ છે.

    $\left[ R =8.314 J mol ^{-1} K ^{-1} ; \ell n 10=2.303\right]$

    View Solution
  • 6
    અચળ કદે પ્રણાલી પર$ 500$ જુલ ઉષ્મા પસાર કરવામાં આવે તો પરિણામે પ્રણાલીનું તાપમાન વધીને $20^oC$ થી $25^oC$ થાય છે. તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......$J$
    View Solution
  • 7
    એસિડ સાથે બેઈઝની તટસ્થીકરણ ઉષ્મા .......
    View Solution
  • 8
    આપેલ આકૃતિના આધારે, સાયા વિધાન/નો ની સંખ્યા $.........$ છે.

    $A.$ જથ્થામાં (બલ્કમાં) પ્રવાહી અણુ પર આકર્ષણ અને અપાકર્ષણ બળો સમાન રીતે વર્તે ત્યારે પૃષ્ઠતાણનું નિર્માણ થાય છે.

    $B.$ સપાટી ઉપર હાજર અણુઓ પર અસમાન બળો પ્રવર્તમાન $(uneven\,forces)$ના કારણે પૃષ્ઠતાણ છે.

    $C.$ જથ્થામાં (બલ્કમાં) અણુ પ્રવાહી સપાટી (સ્તર) પર આવતાં નથી.

    $D.$ જો પ્રણાલી એ બંધ પ્રણાલી હોય તો સપાટી ઉપરના અણુઓ એ બાષ્પદબાણ માટે જવાબદાર છે.

    View Solution
  • 9
    કઇ શરતે વાયુનુ સમતાપી વિસ્તરણ એ મુકત વિસ્તરણ પ્રકમ બને છે ?
    View Solution
  • 10
    પ્રક્રિયા $X_2O_{4(l)} \to 2XO_{2(g)}$ માટે $300\,K$ તાપમાને $\Delta U = 2.1\ kcal, \, \Delta S = 20\, k\,cal\, K^{-1}$ હોય, તો $\Delta G$ ............. $\mathrm{kcal}$ થશે.
    View Solution