નીચેના વિધાનો વિચારો. એસિટોફિનોન નીચેનામાથી કઇ પ્રકિયા દ્વારા બનાવી શકાય ?

$I. $  ફિનાઇલ ઇથેનોલના ઓક્સિડેશનથી.

$II.$  બેન્ઝાલ્ડીહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રકિયાથી.

$III. $ બેન્ઝિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની ફિડલ ક્રાફટ પ્રકિયાથી.

$IV.$  કેલ્સિયમ બેન્ઝોએટના નિસ્યંદનથી.

આ વિધાનોમાથી કયા વિધાન સાચા છે ?

Medium
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ પ્રક્રિયામાં $A$નું બંધારણ શું છે ?
    View Solution
  • 2
    નીચેનામાથી કયો પદાર્થ રજતદપર્ણ કસોટી આપશે ?
    View Solution
  • 3
    મહત્તમ ઇનોલ  સામગ્રી શેમાં  છે
    View Solution
  • 4
    નીપજ $(A)$ શોધો 
    View Solution
  • 5
    આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે?
    View Solution
  • 6
    નીચેનામાથી કઇ પ્રકિયા દ્વારા અસંતૃપ્ત કિટોનનું રૂપાંતર અસંતૃપ્ત હાઇડોકાર્બનમાં કરી શકાય ?
    View Solution
  • 7
    ઉપરની પ્રક્રિયામાં $A$ અને $ B$  અનક્રમે શું હશે ?
    View Solution
  • 8
    વિધાન  : આલ્ડિહાઈડ અને કીટોન ના ગલનબિંદુ હાઈડ્રોકાર્બન અને  ઈથર ના સમાન આણ્વિય દળ કરતાં વધારે છે 
    કારણ :આલ્ડિહાઈડ અને કીટોનમાં નબળુ પરમાણુ સંગઠન છે જે દ્વિધ્રુવી-ચાકમાત્રાની ક્રિયાપ્રતિક્રિયાથી ઉત્પન્ન થાય છે.

     

    View Solution
  • 9
    નીચે આપેલામાંથી ક્યુ એક એકાંતરિત ડાયકિટોનનું ઉદાહરણ છે?  
    View Solution
  • 10
    બેન્ઝાલ્ડીહાઇડમાથી બેન્ઝાઇલ આલ્કોહોલ નીચેનામાથી કઇ રીતે મેળવાશે ?
    View Solution