નીચેના વિધાનો વિચારો. એસિટોફિનોન નીચેનામાથી કઇ પ્રકિયા દ્વારા બનાવી શકાય ?

$I. $  ફિનાઇલ ઇથેનોલના ઓક્સિડેશનથી.

$II.$  બેન્ઝાલ્ડીહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રકિયાથી.

$III. $ બેન્ઝિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની ફિડલ ક્રાફટ પ્રકિયાથી.

$IV.$  કેલ્સિયમ બેન્ઝોએટના નિસ્યંદનથી.

આ વિધાનોમાથી કયા વિધાન સાચા છે ?

Medium
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા ક્યા પદાર્થમાથી એસિટોન બનાવવામા આવે છે ?
    View Solution
  • 2
     $C$ નું બંધારણ શું છે ?
    View Solution
  • 3
    મીથેનોલમાં $2-$ ડાયસાયક્લોહેકઝેનોન સાથે વુલ્ફ ફરીથી ગોઠવણીનું એક રસપ્રદ ઉદાહરણ નીચે આપેલ છે મુખ્ય નીપજ શોધો ?.
    View Solution
  • 4
    કયા સંયોજનો મેળવવા માટે ફ્રિડેલ-ક્રાફ્ટ એસાઈલેશન  પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય છે
    View Solution
  • 5
    પ્રોપાઇનનું $H_2SO_4 $ અને $HgSO_4$  ની હાજરીમા જળવિભાજન કરવાથી કયો નીપજ મળશે ?
    View Solution
  • 6
    નીચેના રૂપાંતર માટે યોગ્ય પ્રકિયક શું હશે ?
    View Solution
  • 7
    $\{$ ચિત્ર $\}$ ઉપરની પ્રક્રિયા માટે નીપજ $"P"$ શું હશે? 
    View Solution
  • 8
    નીચેનામાથી કયો પદાર્થ રજતદપર્ણ કસોટી આપશે ?
    View Solution
  • 9
    નીચે આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે?
    View Solution
  • 10
    જ્યારે $m-$ ક્લોરો બેન્ઝાલ્ડીહાઇડની $50\% KOH$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામા આવે ત્યારે મળતો નીપજ શું હશે ?
    View Solution