નીચેનામાંથી અસંગત વિધાન શોધો.
  • A
    સજીવોનું વિલોપન યાદચ્છિક પ્રક્રિયા છે.
  • B
    ઉભયજીવીઓ લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે.
  • C$15,500$ કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે.
  • D
    વર્તમાન સમયમાં છઠ્ઠી વારનું વિલોપન પ્રગતિ પર છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    "સંશોધન વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્વિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ."આવું અવલોકન કયાં વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું.
    View Solution
  • 2
    બધા જ હોટસ્પોટ્સને કડક સુરક્ષા આપીએ તો સામુહિક વિલોપનના દરને $........\%$ સુધી ઘટાડી શકાય છે.
    View Solution
  • 3
    ખાસી $-$ જૈન્તીયા પર્વતમાળા જે મેઘાલયમાં આવેલી છે તે $.....$
    View Solution
  • 4
    પૃષ્ઠવંશી પ્રાણીઓનું કયું જૂથ સૌથી વધુ સંખ્યામાં નાશપ્રાયઃ પ્રાણીઓ ધરાવે છે ? .
    View Solution
  • 5
    દક્ષિણ અમેરિકાના એમેઝોનમાં પક્ષીઓની કેટલી જાતિઓ છે?
    View Solution
  • 6
    સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 7
    અસંગત દૂર કરો (હાલમાં લુપ્ત થયેલી જાતિઓ).
    View Solution
  • 8
    દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારને કારણે સમગ્ર વિદ્વમાં ઓછી થઈ રહી છે. આ ઉદાહરણ ક્યું છે $?$
    View Solution
  • 9
    નીચેનામાંથી કયુ પૃથ્વીના ફેફસાં તરીકે પણ ઓળખાય છે $?$
    View Solution
  • 10
    સ્થાયી જૈવિક સમુદાય માટે અસંગત છે.
    View Solution