"સંશોધન વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્વિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ."આવું અવલોકન કયાં વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું.
  • A
    એલેકઝાંડર વોન હમ્બોલ્ટ
  • B
    પોલ એહરલિક
  • C
    એડવર્ડ વિલ્સન
  • D
    ડેવિડ ટિલમેન
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ભારતમાં નીચેનામાંથી સૌથી વધુ જનીન વિવિધતા શેમાં જોવા મળે છે?
    View Solution
  • 2
    તાજેતરમાં વાઘની લુપ્ત થયેલી ઉપજાતિઓ છે.
    View Solution
  • 3
    રીવેટ પોપર પૂર્વધારણામાં ખીલીઓ (રિવેટ્સ) શેનું પ્રતિનિધિત્વ કરે છે?
    View Solution
  • 4
    નીચે પૈકી કયા વિધાન/વિધાનો સાચા છે $?\ (i)$ સમૃધ્ધ જૈવવિવિધતા એ નિવસનતંત્રની તંદુરસ્તી માટે આવશ્યક નથી
    $(ii)$ વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ $-$ અસ્તિત્વના સમય પૂર્વ થવાવાળા વિલોપન કરતા $100$ થી $1000$ ગણો ઝડપી છે
    $(iii)$ મનુષ્યો દ્વારા થતા અતિશોષણથી સ્ટીલર સી કાઉ લુપ્ત થઈ ગઈ છે
    $(iv)$ બધા જ જૈવ $-$ વિવિધતાવાળા હોટસ્પોટ્સને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીનવિસ્તારના $2 \%$ કરતાં પણ ઓછા થાય છે
    $(v)$ હોટસ્પોટ્સની કડક સુરક્ષા દ્વારા સમુહ વિલોપનના દરને સંપૂર્ણપણે ઘટાડી શકાય છે
    View Solution
  • 5
    ભારતમાં $\underline {X}$ જેટલી વનસ્પતિઓની જાતિઓ અને તેના કરતા $\underline {Y}$ થી પણ વધારે પ્રાણીઓ ની જાતિઓ નોંધાઈ છે.
    View Solution
  • 6
    વૈશ્વિક સ્તરે વનસ્પતિની કેટલી જાતીઓનો ઉપયોગ પરંપરાગત $-$ ઔષધી તરીકે સ્થાનીક લોકો દ્વારા કરાય છે $?$
    View Solution
  • 7
    જૈવ સંભાવના એ શોધ આવીય, જનનિક અને જાતિય સ્તરે વિવિધતાનું ઉત્પાદન
    View Solution
  • 8
    સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ $.........$ જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓમાં ફાળો આપે છે.
    View Solution
  • 9
    કોણે વધુ સંતુલિત રીતે અને વૈજ્ઞાનિક ઢબે વૈશ્વિક જાતિવિવિધતાનો સંચોટ અંદાજ લગાવ્યો હતો?
    View Solution
  • 10
    સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન $/$ વિધાનો ઓળખો.
    $a -$ પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.
    $b -$ પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.
    $c - $ આ અભિગમમાં જે $-$ તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ $-$ વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.
    View Solution