નીચેનામાંથી એક અસત્ય વિધાન છે :
  • A
      લાઇસોઝોમ્સમાં હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો હોય છે.
  • B
      લાઇસોઝોમ્સ આત્મઘાતી અંગિકા છે.
  • C
      લાઇસોઝોમ્સ લગભગ બધા મહાઅણુઓને પચાવી શકે છે.
  • D
      લાઇસોઝોમ્સની ફરતે દ્વિસ્તરીય પટલ હોય છે.
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કણાભસૂત્ર અને હરિતકણો અર્ધ-સ્વાયત્ત છે કારણકે તેઓ ધરાવે છે
    View Solution
  • 2
    શાની અંદર અંતઃકોષરસજાળ જોવા મળે છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી શેનો સમાવેશ અંતઃપટલમય તંત્રના ભાગ તરીકે થતો નથી?

    $A$. કણાભસૂત્ર       $B$. અંતઃકોષરસ જળ       $C$. નિલકણો      $D$. ગોલ્ગીકાય

    $E$. પેરોક્સીઝોમ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

     

    View Solution
  • 4
    કેટલાંક બૅક્ટેરિયામાં ખડક સાથે કે યજમાન પેશી સાથે જોડવા મદદરૂપ રચના $……….$
    View Solution
  • 5
    સ્ટાર્ચ સંગ્રહ કરતા કણને શું કહે છે ?
    View Solution
  • 6
    કોષની ઓળખ એ કોષરસપટલના ઘટકો દ્વારા થાય છે. આ ઘટકો સામાન્ય રીતે .........ના બનેલા છે.
    View Solution
  • 7
    નીચેના પૈકી કઈ ટિલોસેન્ટ્રિક રંગસૂત્રની લાક્ષણિકતા છે ?
    View Solution
  • 8
    વનસ્પતિ કોષોમાં રસધાની ……...
    View Solution
  • 9
    .......એ લિપીડ બાયલેયરમાંથી પસાર થઈ શકતું નથી. તેમને સાનુકુલિત વહન માટેનાં પટલમાં વાહક પ્રોટીનની જરૂરિયાત પડે છે
    View Solution
  • 10
    $A$ : કણાભસૂત્ર કોષનું શક્તિઘર છે.

    $R$ : કોષીય શ્વસનની ક્રૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની ક્રિયાનું સ્થાન કણાભસૂત્રમાં છે.

    View Solution