આ પ્રક્રિયામાં ઓ.સ્થિતિ \( - 1\,\,\left( {{H_2}{O_2}} \right)\) માંથી શૂન્ય \((O_2)\) માં ફેરવાય છે.
\(H_2O_2\) નું ઓક્સિડેશન થાય છે અને રિડક્શનકર્તા તરીકે વર્તેં છે.
વિધાન $I:$ રેડોક્ષ અનુમાપનમાં,વપરાયેલ સૂચક દ્રાવણના $pH$ માં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે.
વિધાન $II:$ એસિડ-બેઈઝ અનુમાપનમાં, વપરાયેલ સૂચક ઓકિસડેશનમાં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.