Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300\,K$ તાપમાને $2$ શુધ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનક્રમે $150$ મિમિ અને $100 $ મિમિ છે. જો દ્રાવણમાં $A $ અને $B$ નો મોલ-અંશ સમાન હોય, તો તે જ તાપમાને વાયુરૂપ મિશ્રણ (વરાળ સ્વરૂપમાં )માં $B$ ના મોલ - અંશ થાય
$40\,g$ પાણીમાં એક સંયોજનના $1.8\,g$ (પ્રયોગમૂલક સૂત્ર $CH_2O$ ) ધરાવતા દ્રાવણમાં નિમ્ન સ્થિર નિરીક્ષણ $-\,0.465\,^oC$ એ કરવામાં આવે છે. તો સંયોજન નું આણ્વિય બંધારણ શું હશે ?( પાણી નું $K_f$ = $1.86\,kg\,K\,mol^{-1}$ )
$300\,K$, તાપમાને આદર્શ દ્રાવણ નું બાષ્પદબાણ ધરાવતું $A$ ના $3$ મોલ અને $B$ મોલ $600$ ટોર સમાન તાપમાને જો $A$ ના અને $1.5$ મોલ અને $C$ ના $0.5$ મોલ (આબાષ્પશીલ ) આ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે દ્રાવ્ય દ્રાવ્યોનું બાષ્પ દબાણ $30\,torr$ વધે છે તો $p_B^o$ નું મૂલ્ય શું હશે
$1.03\; \mathrm{g} / \mathrm{mL}$ ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં $10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}$ દ્રાવ્ય થાય છે. તો $ppm$ માં $\mathrm{O}_{2}$ ની સાંદ્રતા. . . ..