નીચેનામાંથી કોણ મહત્તમ ઉત્કલનબિંદુ ધરાવે છે?
  • A$0.1\,N \,\,Na_2SO_4$
  • B$0.1\,N \,\,MgSO_4$
  • C$0.1\,M \,\,Al_2(SO_4)_3$
  • D$0.1\,M \,\,BaSO_4$
Medium
Download our app for free and get startedPlay store
c
\(\Delta\) \(T_b\) \(\alpha\) \(C\)  \(\times\) \(i\)

\(i\) for  \(Al_2(so_4)_3\) \(= 5;\)          \( i\) for   \(Na_2SO_4\) \(= 3\)

\(i\) for  \(MgSO_4\)  \(= 2 ; \)           \( i\) for  \(BaSO_4\) \(= 2   \)

જેથી \(Al_2(SO_4)_3\) માટેનું ઠારણબિદુ મહત્તમ થશે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મંદ દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ દર્શાવે છે કે .... 
    View Solution
  • 2
    લેડ સંગ્રાહક બેટરી $H _2 SO _4$ નું દ્રાવણ વજન થી $38\%$ ધરાવે છે. આ સાંદ્રતા એ વાન્ટહોફ અવયવ $2.67$ છે. તો જે તાપમાને બેટરી માં રહેલ દ્રાવણ જામી જાય તે તાપમાન જણાવો $............$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : $K _f=1.8\,K\,kg\,mol ^{-1}$
    View Solution
  • 3
    પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$  છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$  $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$  ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
    View Solution
  • 4
    $40\,g$  પાણીમાં એક સંયોજનના $1.8\,g$ (પ્રયોગમૂલક સૂત્ર $CH_2O$ ) ધરાવતા દ્રાવણમાં નિમ્ન સ્થિર  નિરીક્ષણ $-\,0.465\,^oC$ એ કરવામાં આવે છે. તો સંયોજન નું આણ્વિય બંધારણ શું હશે ?( પાણી નું $K_f$ = $1.86\,kg\,K\,mol^{-1}$ )
    View Solution
  • 5
    $A $ અને $B $ ના મિશ્રણના દ્રાવણમાં ઉપર $ A $ બાષ્પના મોલ અંશ $(X_A = 0.4)$ કેટલા હોય? $(P_A^o = 100\,mm,\,\, P_B^o = 200 \,mm)$
    View Solution
  • 6
    સમાન તાપમાને નીચેનામાંથી કયાં દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે ?
    View Solution
  • 7
    $8\, g\, NaOH$ ને $18\, g\, H_2O$ માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે $NaOH$ નો મોલ અંશ અને મોલાલિટી ($mol\, kg^{-1} $ માં) કેટલી થાય?
    View Solution
  • 8
    અભિસરણને લીધે વધુ મંદ દ્રાવણનુ કદ ......
    View Solution
  • 9
    લીય દ્રાવણમાં અબાષ્પશીલ દ્રાાયનું ઉત્કલનબિંદુ $100.15\,^oC$ ઉપરના દ્રાવણને સમાન કદના પાણીની મંદ કરવામાં આવે તો ઠારણબિંદુ ...... $^oC$ થાય. પાણી માટે $K_b$ અને $K_f$ નું મૂલ્ય અનુક્રમે $0.512 $ અને $1.86\,K$  મોલાલીટી$^{-1}$
    View Solution
  • 10
    $0^o$ એ $20\% $ (વજન/કદ) નિર્જળ $CaCl_2$ દ્રાવણનાં અભિસરણ દબાણની ગણતરી કરો. $100 \%$ આયનીકરણ થાય છે.
    View Solution