નીચેનામાંથી કોના માટે બોહર મોડેલ માન્ય નથી ?
NEET 2020, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજીત અવસ્થાની ઊર્જા $23.8\,eV$ હોય તો ધરાસ્થિતિએ રહેલાં હાઈડ્રોજન પરમાણુની સ્થિતિ ઉર્જા ....... $eV$ માની શકાય ?
    View Solution
  • 2
    ક્ષ-કિરણની ન્યૂનત્તમ તરંગ લંબાઈ $2Å$ હોય તો એનોડ અને કેથોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ......$kV$ છે.
    View Solution
  • 3
    જો હાઇડ્રોજનની બોહર ત્રિજ્યા $a_0$ હોય, તો હાઇડ્રોજનની બીજી બોહર કક્ષાની ત્રિજ્યા કેટલી હશે?
    View Solution
  • 4
    હાઇડ્રોજન પરમાણુ, ડ્યુરેટોન પરમાણુ, $ He^+ $આયન અને $Li^{++}$ આયન ચારેયમાં એક ઇલેકટ્રૉન તેમના ન્યુક્લિયસની આસપાસ પરિક્રમણ કરે છે. ઇલેકટ્રૉનની $n = 2 $ માંની કક્ષામાંથી $n = 1 $ મી કક્ષામાં સંક્રાંતિ થતા ઉત્સર્જાતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગ-લંબાઈઓ અનુક્રમે $\lambda_1,  \lambda_2$, $\lambda_3$ અને $\lambda_4$ માલૂમ પડે છે, તો ...
    View Solution
  • 5
    $X-$ કિરણોનું ઉત્સર્જન ત્યારે થાય છે જ્યારે ….
    View Solution
  • 6
    હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિની ઊર્જા $ 13.6\, e V$ છે, તો હાઇડ્રોજન પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે કેટલી ઊર્જા ($eV$ માં) જરૂરી છે?
    View Solution
  • 7
    ત્રણ ગણું આયનીકરણ પામેલા બેરીલીયમ $\left( Be ^{3+}\right)$ ની કઈ ઊર્જાસ્તરની ત્રિજ્યા એ હાઈડ્રોજન પરમાણુની ધરાસ્થિતિની ત્રિજ્યા જેટલી થશે ?
    View Solution
  • 8
    એક્ હાઈડ્રોજન જેવો આયન તેમાં જયારે $\mathrm{n}=2$ થી $\mathrm{n}=1$ માં સંકાંતિ થાય ત્યારે $3 \times 10^{15} \mathrm{~Hz}$ આવૃત્તિ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. $\mathrm{n}=3$ થી $\mathrm{n}=1$ માં થતી સંકાંતિ માટે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ $\frac{x}{9} \times 10^{15} \mathrm{~Hz}$ મળે છે, જ્યાં $x=$______છે.
    View Solution
  • 9
    $n=5$ થી $n=1$ કક્ષામાં સંક્રમણ દરમ્યાન ફોટોનના ઉત્સર્જનને કારણે હાઈડ્રોજન પરમાણુની પ્રતિક્ષેપ ઝડપ (recoil speed) ......... $m/s$ થશે.
    View Solution
  • 10
    ઘટક વડે ક્ષ કિરણોની લાક્ષણિકતા ના $K_\alpha$ -રેખાની તરંગ લંબાઈ $ 0.32\, Å $ છે સમાન ઘટક વડે ઉત્સર્જાતી $K_\beta$ - રેખાની તરંગ લંબાઈ ......$\mathop A\limits^o $ હશે.
    View Solution