નીચેનામાંથી કયા એકનાં નાઈટ્રોજનના ઓક્સાઇડ વધુ સ્થાયી છે ?
  • A$2NO_{2(g)} \rightleftharpoons  N_{2(g)} + 2O_{2(g)} ;\, K = 6.7 \times 10^{16} \,mol\, L^{-1}$
  • B$2 NO_{(g)} \rightleftharpoons  N_{2(g)} + O_{2(g)} ;\, K = 2.2 ;\, 10^{30}\,mol\,L^{-1}$
  • C$2NO_2O_{5(g)} \rightleftharpoons  2N_{2(g)} + 5O_{2(g)} ;\, K = 1.2 10^{34}\,mol\, L^{-5}$
  • D$2N_2O_{(g)} \rightleftharpoons 2N_{2(g)} + O_{2(g)} ; \,K = 3.5\, K 10^{33} \,mol\; L^{-1}$
Medium
Download our app for free and get startedPlay store
a
પ્રક્રિયા ની સ્થિરતા \( \propto \,\,\frac{1}{{{K_{eq}}}}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રક્રિયા $A{B_{(g)}}{\text{ }} + {\text{ }}C{D_{(g)}} \rightleftharpoons A{D_{(g)}}{\text{ }} + {\text{ }}C{B_{(g)}}$ માં $AB$ ના એક મોલ $CD$ ના એક મોલ સાથે પ્રક્રિયા કરે છે. જયારે સંતુલન સ્થપાય છે ત્યારે $AB$ અને $CD$ દરેકના $3/4$ મોલ $AD$ અને $CB$ માં રૂપાંતર પામે છે. જો કદમાં ફેરફાર થતો ન હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક........ થશે .
    View Solution
  • 2
    જો નિશ્ચિત તાપમાને $B$ ની સાંદ્રતા વધે $A + 2B $ $\rightleftharpoons$ $ C + 3D$ તો નીપજ વધે, પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક....
    View Solution
  • 3
    જો $444\,°C$ એ $10$ લીટર પાત્રમાં $0.5$ મોલ $H_2$ ને $0.5$ મોલ $I_2$ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અને સમાન તાપમાને સંતુલને અચળાંક $K_c$ નું મૂલ્ય $49$ છે તો $[HI]$ અને [$I_2$] નો ગુણોત્તર .......
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા એકનાં નાઈટ્રોજનના ઓક્સાઇડ વધુ સ્થાયી છે ?
    View Solution
  • 5
    $CO_{(g)} + Cl_{2(g)} $ $\rightleftharpoons$ $ COCl_{2(g)}$ માટે $K_p$/$K_c$ નું મૂલ્ય ....
    View Solution
  • 6
    પ્રકિયા $3F{e_{\left( s \right)}} + 4{H_2}{O_{\left( g \right)}} \rightleftharpoons F{e_3}{O_{4\left( s \right)}} + 4{H_{2\left( g \right)}}$ એ પ્રતિવર્તી ત્યારે થશે જ્યારે તે ................ કરવામાં આવે.
    View Solution
  • 7
    એક બંધ પાત્રમાં હાઇડ્રોજન આયોડાઇડના $3.2$ મોલને ${444\,°C}$ તાપમાને સંતુલન અવસ્થા સુધી ગરમ કરવામાં આવે છે. જો આ તાપમાને તેનો વિયોજન અંશ $22$$\%.$ હોય તો હાઇડ્રોજન આયોડાઇડના મોલ.......થશે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કઈ માહિતી લ-શટેલિયરના સિદ્ધાંતના આધારે મેળવી શકાય છે?
    View Solution
  • 9
    બે ઘન પદાર્થ નીચે મુજબ વિયોજિત થાય છે

    $A\left( s \right) \rightleftharpoons B\left( g \right) + C\left( g \right);{K_{{p_1}}} = x\,at{m^2}$

    $D\left( s \right) \rightleftharpoons C\left( g \right) + E\left( g \right);{K_{{p_2}}} = y\,at{m^2}$ 

    જો બન્ને ઘન પદાર્થો એકી સાથે વિયોજિત થાય તો કુલ દબાણ કેટલું થશે?

     

    View Solution
  • 10
    $200\,°C$ એ $PCl_5$ ની બાષ્પઘનતા $(V.D.) 60$ (અવલોકીત) છે તો $PCl_5$  માટે વિયોંજન અંશ ..........$\%$ (અણુભાર) $=$ $208.5$
    View Solution