નીચેનામાંથી ક્યાં પદાર્થને બેઝિક $KMn{O_4}$ સાથે ઉકાળ્યા પછી એસિડીફિકેશન કરતા બેન્ઝોઇક એસિડ નહીં આપે ?
  • A
    ટોલ્યુઇન
  • B
    એસિટોફિનોન
  • C
    એનિસોલ
  • D
    બેન્ઝાઇલ આલ્કોહોલ
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?

    $[Figure]$  $\xrightarrow[{CHC{l_3}}]{{\mathop {\left( {Pyridinium\,chlorochromate} \right)}\limits^{PCC} }}$

    View Solution
  • 2
    જ્યારે ક્લોરિનની પ્રક્રિયા ઇથાઇલ આલ્કોહોલ સાથે $NaOH$ ની હાજરીમાં થાય ત્યારે શું નીપજ મળશે?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I$ : પિક્રિક એસીડ એ $2,4,6$ - ટ્રાયનાઈટ્રોટોલ્યુઇન છે.

    વિધાન $II$ : પિક્રિક એસીડ મેળવવા ફીનોલ $- 2,4 -$ ડાયસલ્ફોનીક એસીડ ની સાન્દ્ર $\mathrm{HNO}_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 4
    નીચેનામાંથી કયો આલ્કોહોલનો ગુણધર્મ નથી?
    View Solution
  • 5
    $\begin{array}{*{20}{c}}
      {C{H_3} - CH - C{H_3}} \\ 
      |\,\,\,\, \\ 
      {OH} 
    \end{array}\xrightarrow{{PB{r_3}}}{\mkern 1mu} (X){\mkern 1mu} \xrightarrow{{Mg}}\,(Y)\,\xrightarrow{{\begin{array}{*{20}{c}}
      {C{H_2} - C{H_2}} \\ 
      {\mathop {\begin{array}{*{20}{c}}
      \backslash &/ 
    \end{array}}\limits_O } 
    \end{array}}}{\mkern 1mu} (Z)\,\xrightarrow[\Delta ]{{{H_2}O}}\,?$

    આ પ્રક્રિયામાં અંતિમ નિપજ શું હશે ?

    View Solution
  • 6
    નીચેનામાંથી કઇ આલ્કોહોલની ખાસીયત નથી ?
    View Solution
  • 7
    નીચે આપેલ હાઈડ્રોકિસલ સંયોજનની એસિડિકતા માટે સાચો ક્રમ શોધો.

    નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    નીચેનામાંથી કઈ પ્રક્રિયા સન્સ્પંદન  સ્થિર નીપજની  રચના કરશે 
    View Solution
  • 9
    જ્યારે ડાય ઇથાઇલ ઇથરને વધુ માત્રા માં ક્લોરીન સાથે સૂર્ય પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, ત્યારે મળતો નિપજ ક્યો હશે ?
    View Solution
  • 10
    નીચે આપેલી પ્રક્રિયામાં........................મિશ્રાણ તરીકે મુખ્ય નીપજ બને છે.
    View Solution