Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કેટલાક દ્રાવણોમાં, જ્યારે થોડા જથ્થામાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે તો પણ $H_3O^+$ ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણો શાના તરીકે જાણીતા છે ?
બેઝિક બફર [$e.g. NH_4OH/NH_4Cl]$ ની $pOH \,5$ છે. જો ક્ષારની સાંદ્રતા ત્રણ ગણી, જ્યારે બેઇઝ અચળ છે. તો નવા $pOH$ નું મૂલ્ય શોધો ? (આપેલ $log\, 3 = 0.48$)