નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાંથી નીચેનામાંથી કયુ એક નિર્બળ બેઇઝ છે ?
  • A$NBr_3$
  • B$NF_3$
  • C$NCl_3$
  • D$NI_3$
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો હાઇડ્રેઝિન $N_2H_4$ નો બેઇઝ આયનીકરણ અચળાંક $9.6\times 10^{-9}$ હોય, તો ક્ષાર $N_2H_5Cl$ ના $0.1\,M$ દ્રાવણનું જળવિભાજન કેટલા ટકા થશે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયુ એક પ્રબળ લુઇસ બેઇઝ અને બ્રોન્સ્ટેડ એસિડ અને બ્રોન્સ્ટેડ બેઇઝ છે ?
    View Solution
  • 3
    લુઇસ સિધ્ધાંત મુજબ નીચેના પૈકી કયો બેઇઝ નથી.?
    View Solution
  • 4
    $1\,M\, NaCl$ અને $1\,M\, HCl$ ના મિશ્રણ માટે કયુ વિધાન સાચું છે ?
    View Solution
  • 5
    જલીય દ્રાવણમાં $SCN^{-1}, Br^{-1}, I^{-1}$ અને $Cl^{-1}$ આયનો હાજર છે. જ્યારે દ્રાવણ $AgNO_3$ મિશ્ર કરવામાં આવે તો તે દરેકમાંથી કયું પ્રથમ અવક્ષેપિત થશે ?

    $K_{sp}$ એ $AgCl = 1.2\times 10^{-10} \,K_{sp}$ એ $AgI = 1.7 \times 10^{-16}$

    $K_{sp}$ એ $AgSCN = 7.1 \times 10^{-7} \,K_{sp}$ એ $AgBr = 3.5 \times 10^{-13}$

    View Solution
  • 6
    બફર દ્રાવણમાં $NH_4Cl$ અને $NH_4OH$ નો ગુણોત્તર $1 : 1$ છે. જ્યારે તેનો ફેરફાર $2 : 1$ માં થાય તો બફરની $pH$ નું મૂલ્ય ...... થશે.
    View Solution
  • 7
    જો $PbBr_2$ ની દ્રાવ્યતા $'S' \,g$. હોય અણુ પ્રતિ લીટર $100\,%$, આયનીકરણ થાય તો મળતા દ્રાવ્યતા ગુણાકાર $= .......$
    View Solution
  • 8
    જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$
    View Solution
  • 9
    બફર દ્રાવણમાં $0.2\,M\,N{H_4}OH$ અને $0.02\,M\,N{H_4}Cl$ સમાન કદમાં છે , ક્ષારની $p{K_b} = 5$ છે તો $pH \, ......$ છે.
    View Solution
  • 10
    પોટેશિયમ ફોર્મેટનુ જલીય દ્રાવણ ........... હોય છે.
    View Solution