વિધાન ($I$) : આવર્તકોષ્ટકમાં તત્વોની $4 f$ અને $5 f$ - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન ($II$) : $s-$વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
$(i)$ પરમાણ્વીય ત્રિજ્યા $(ii)$ વિદ્યુતઋણતા
$(iii)$ આયનીકરણ ઊર્જા $(iv)$ ધાત્વિય ગુણધર્મ
$(i)$ $Li < B < Be < C$ $(ii)$ $O < N < F$ $(iii)$ $Be < N < Ne$