નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
  • A$He$ માટે અચળ કદે વિશિષ્ટ ઉષ્માક્ષમતા $(3/2)\,R$ છે
  • Bએક પરમાણ્વિય વાયુ માટે $C_p /C_v$ નુ મૂલ્ય $5/2$ છે.
  • C$H_2$ માટે પરિભ્રમણ ઊર્જા શૂન્ય હોય છે
  • D$He$ માટે $C_p$ એ દ્વિપમાણ્વિય વાયુના $C_p$ ને સમાન છે
Medium
Download our app for free and get startedPlay store
a
\(C _{ p }=\frac{ C _{p}}{ C _{ v }}=1.3\) હોવાથી આપેલ વાયુ ત્રિપરમાણ્વીય હોય છે.

\(\therefore\) આણ્વીય દળ \(=3 \times\) પરમાણ્વીયદળ \(=3\,M\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $298 \mathrm{~K}$, પર પ્રકિયા $2 \mathrm{~A}+\mathrm{B} \rightarrow \mathrm{C}$ માટે,$\Delta \mathrm{H}=400 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}$ અને $\Delta \mathrm{S}=0.2 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}$ છે. ............. $K$ થી ઉપ૨ પ્રક્રિયા સ્વયંભૂ (આપમેળે) થશે.
    View Solution
  • 2
    $27$ $^o$$C$ તાપમાને $5$ મોલ આદર્શ વાયુનુ $8$ $dm^3$ થી $80$ $dm^3$ પ્રતિવર્તીં પ્રસરણ થાય છે. તો એન્ટ્રોપીનો ફેરફાર.....$JK^{-1}$ શોધો.
    View Solution
  • 3
    જો $\mathrm{Br}_{2(l)}$ ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી  $\mathrm{x}\; \mathrm{kJ} / \mathrm{mol}$ અને $\mathrm{Br}_{2}$ માટે બંધ એન્થાલ્પી $y \;\mathrm{kJ} / \mathrm{mol}$ હોય તો તેઓ વચ્ચેનો સંબંધ જણાવો.
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યુ સાચું છે ?
    View Solution
  • 5
    આદર્શ વાયુ માટે ${\left( {\frac{{dU}}{{dV}}} \right)_T}$ના મુલ્ય ...... છે.
    View Solution
  • 6
    એક મોલ પ્રવાહી સ્વરૂપ પાણીનું વરાળમાં રૂપાંતર કરતા $373 \,K$ તાપમાને એન્ટ્રોપી ફેરફાર ...... જૂલ/કેલ્વિન ($\Delta S$ (બાષ્પાયન) $= 2.257$ કિલોજૂલ/ગ્રામ)
    View Solution
  • 7
    જ્યારે $400\, {~mL}$ $0.2\, {M} \,{H}_{2} {SO}_{4}$ દ્રાવણને $600\, {~mL}$ $0.1\, {M} \,{NaOH}$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે, અંતિમ દ્રાવણના તાપમાનમાં થતો વધારો $....\,\times 10^{-2} \,{~K}$ છે.

    $\left[\right.$ ઉપયોગ $: {H}^{+}({aq})+{OH}^{-}({aq}) \rightarrow {H}_{2} {O}: \Delta_{{\gamma}} {H}=-57.1\, {k} {J} \,{mol}^{-1},$

    વિશિષ્ટ ઊર્જા ${H}_{2} {O}=4.18 {Jk}^{-} {g}^{-},$

    ઘનતા ${H}_{2} {O}=1.0\, {~g} {~cm}^{-3},$

    મિશ્રણ પર દ્રાવણના કદમાં કોઈ ફેરફાર થતો નથી એમ ધારો.]

    View Solution
  • 8
    જ્યારે મિથેન પ્રણાલી $A$ અને $B$ માં અનુક્રમે દહન થાય તો શું થાય છે ?

    પ્રણાલી $A$ પ્રણાલી $B$
    સમોષ્મી પ્રણાલી ડાયથર્મીક પાત્ર

     

    View Solution
  • 9
    જ્યારે $2$ મોલ $C_2H_6$ સંપૂર્ણ પણે સળગી $3129\, kJ$ ઉષ્મા છૂટી પાડે છે. તો $C_2H_6$ ની નિર્માણ ઉષ્મા .....$J$ થશે. $CO_2$ અને $H_2O$ ની $\Delta \,Hf$ અનુક્રમે $-395$ અને $-286 \,kJ$ છે.
    View Solution
  • 10
    $0\,^oC$ એ $1 \,kg$ બરફનું ગલન દરમિયાન થતો એન્ટ્રોપી ફેરફાર $SI$ એકમમાં ગણો. બરફની ગલન ઉષ્મા = $80\, cal \,g^{-1}$  ....$JK^{-1} \,gm^{-1}$
    View Solution