$NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \,KJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા ${-1}2.1\, KJ/mol$ હોય. તો $ HCN$ ની વિયોજન ઉર્જા......$KJ$ થશે.
(માત્ર જુદી જુદી ઉષ્માના મૂલ્યનું પ્રમાણ વિસ્થાપિત થાય છે)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્પ્રિંગના સંકોચન દરમિયાન $10\,kJ$ કાર્ય થાય છે અને $2\,kJ$ ઉષ્મા તરીકે પર્યાવરણમાં મુક્ત થાય છે. તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U$ ($kJ$ માં) જણાવો.
$6$ મોલ ઓક્ટેન હવામાં બળી જાય છે ત્યારે ....$kJ$ ઊર્જા મુકત થાય છે? $C{O_2}(g),\,{H_2}O(g)$ અને ${C_8}{H_{18}}(l)$ માટે $\Delta H_f^o$ના મૂલ્યો અનુક્રમે $-490,-240\,$ અને $+ 160 \,kJ/mol$.
કોઈ વાયુના પાંચ મોલને શ્રેણીમાં થતા ફેરફારના ઘટનાક્રમમાં મૂકવામાં આવેલ છે. જે નીચે આપેલા આલેખ વડે દર્શાવી શકાય છે, તો આ આલેખમાં $A$ $\rightarrow$ $B$, $B$ $\rightarrow$ $C$ અને $C$ $\rightarrow$ $A$ અનુક્રમે શું હશે ?
જ્યારે $0\,^oC$ તાપમાને અને $1\,atm$. જેટલા અચળ દબાણે $1$ મોલ બરફ પીગળે ત્યારે પ્રણાલી દ્વારા $1440\, cal$ ઉષ્માનુ શોષણ થાય છે. જો બરફ અને પાણીના મોલર કદ અનુક્રમે $0.0196\,L$ અને $0.0180\, L$ હોય તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર.....$cal$ જણાવો.
$1$ વાતાવરણ દબાણે પાણીના બાષ્પીભવન માટે $\Delta H$ અને $\Delta S$ ના મૂલ્યો અનુક્રમે $40.63\, kJ/mol$ અને $108.8\,J/K\,mol$ છે. તો આ રૂપાંતર માટે ............. $\mathrm{K}$ તાપમાને ગીબ્સનો શકિત ફેરફાર $(\Delta G)$ શૂન્ય થશે ?