Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.675\, g$ $CoCl_3.6 NH_3$ (અણુભાર $= 267.5\, g\, mol^{-1}$) ધરાવતા એક દ્રાવણને ધન આયન વિનિમયકમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણમાં મળતા ક્લોરાઇડ આયનની વધુ માત્રામાં $AgNO_3$ સાથે પ્રક્રિયાથી $4.78\, g$ $AgCI$ (અણુભાર $= 143.5\, g\, mol^{-1}$) મળે તો મળતા સંકીર્ણનું અણુસૂત્ર શું હશે?
કોબાલ્ટના સવર્ગ સંકીર્ણનું અણુ સૂત્ર કોબાલ્ટ પરમાણુ માટે પાંચ એમોનિયા અણુ, એક નાઈટ્રો સમૂહ અને બે ક્લોરીન પરમાણુ ધરાવે છે. જલીય દ્રાવણમાં એક મોલ પદાર્થ એ $3$ મોલ આયનો બનાવે છે. વધુ સ્થિર નાઈટ્રેટના દ્રાવણ સાથે આ દ્રાવણની પ્રક્રિયા કરતા બે મોલ $AgCl$ ના અવક્ષેપ મળે છે. તો સંકીર્ણનો આયોનિક સૂત્ર શું હશે?