નીચેનામાંથી કયું પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે નથી?
AIPMT 2011, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10\,cm $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી કેટલે દૂર પદાર્થ મૂકતાં પ્રતિબિંબ બમણાં આકારનું મળશે? 
    View Solution
  • 2
    સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ બાજુની વક્રતા ત્રિજ્યા $12\,\, cm$ છે અને તેનો વક્રીભવન ગુણાંક $1.5$ છે. આ લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ માં શોધો. લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાડેલી છે.
    View Solution
  • 3
    હવામાં $\lambda_1$ તરંગલંબાઈ અને $\nu_1$ આવૃત્તિ ધરાવતું એક એકવર્ણી તરંગ બીજા માધ્યમમાં પ્રવેશે છે. જો આંતર પૃષ્ઠ પર આપાતકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ છે. તો વક્રીભૂત તરંગની તરંગલંબાઈ $\lambda_2$ અને આવૃત્તિ પર $\nu_2$ હોય, તો
    View Solution
  • 4
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ ની કેન્દ્રલંબાઇ $180cm$ અને $6cm$ છે.તો મોટવણી કેટલી થાય?
    View Solution
  • 5
    જો તરંગ ધટ્ટ માધ્યમમાં વક્રીભવન અનુભવે તો નીચેનામાંથી કયું સાયું છે?
    View Solution
  • 6
    $12\,\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસો છે. $4\,\, cm $ લંબાઈના પદાર્થને કેટલા .......$cm$ દૂર મૂકતાં પ્રતિબિંબ $1 \,\,cm$ નું અને વાસ્તવિક મળશે?
    View Solution
  • 7
    મૃગજળ ઘટના કોના કારણે થાય છે.
    View Solution
  • 8
    એક પ્રકાશિત પદાર્થને $20\,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $30\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુના લેન્સથી કેટલા અંતરે ($ cm$ માં) મૂકતા, $10\, cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા નો બર્હિગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ સાથે સંપાત થાય?
    View Solution
  • 9
    $12m$ ઊંડાઇએ પાણી $ (\mu = 4/3)$ માં રહેલ માણસ બહાર તરફ જોઇ શકતા ક્ષેત્રફળના શંકુનો અર્ધખૂણો કેટલો હશે?
    View Solution
  • 10
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    આ માધ્યમમાં પ્રકાશની ગતિ

    View Solution