નીચેનામાંથી કયું સંયોજન તેનાં જલીય દ્રાવણમાં વધુ બેઝિકતા ધરાવે છે ?
Medium
Download our app for free and get startedPlay store
c
જલીય દ્રાવણમાં મિથાઈલ સમૂહ ધરાવતા એમાઈન સંયોજનોમાં બેઝિકતાનો ક્રમ $2^o > 1^o> 3^o$ છે.જ્યારે એનિલિન એરોમેટિક એમાઈન હોવાથી નિર્બળ બેઈઝ છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોના એસિડીક જળવિભાજનથિ પ્રાથમિક એમાઇન મળે છે ?
    View Solution
  • 2
    કયો પ્રક્રિયક $1-$ એસિટિક એસિડમાં નેફ્થાઇલએમાઇન અને સલ્ફેનિલિક એસિડની શોધ માટે વપરાય છે?
    View Solution
  • 3
    ફ્લોરેસીન કોનુ ઉદાહરણ છે?
    View Solution
  • 4
    કયા પ્રક્રિયકને જ્યારે પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરતા નાઇટ્રોજન વાયુ આપે છે ?
    View Solution
  • 5
    જ્યારે એસિટેમાઈડનું જળવિભાજન નાઇટ્રસ એસિડ સાથે ગરમ કરીને કરવામાં આવે તો કઈ નીપજ મળશે ?
    View Solution
  • 6
    પ્રોપેનોલથી બ્યુટેનામાઈનનાં રૂપાંતરણમાં શ્રેણી બદ્ધુ પ્રક્રિયકોની સંકળાયેલ પ્રક્રિયકોનો સાચો શ્રેણીમય ક્રમ શોધો.
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : એનિલિન માં $\mathrm{NH}_2$ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે અને શક્તિશાળી (સામર્થ્યવાન) સક્રિયકારક સમૂહ છે.

    વિધાન ($II$) : એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા (આલ્કાઈલેશન અને એસાઈલેશન) આપતું નથી.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :

    View Solution
  • 8
    નીચેના આપેલમાંથી કઈ પ્રક્રિયા/પ્રક્રિયાઓ $p-$ એમિનોએઝોબેન્ઝીન આપશે નહી ?

    ${image}$

    View Solution
  • 9
    ત્રણ એમાઇન અને એમોનિયા માટે તેમના બેઝિક ગુણધર્મને આધારે સાચો ઉતરતો ક્રમ કયો છે ?
    View Solution
  • 10
    બેઝિકતાનો ચડતો ક્રમ લખો.
    View Solution