નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
  • A
    હરિતકણ અને કણાભસૂત્રમાં આંતરિક વિવિધતા હોય છે. થાયલેકોઇડનો અવકાશ થાયલેકોઇડ પટલથી આવરિત નથી.
  • B
    હરિતકણ અને કણાભસૂત્ર બંને DNA ધરાવે છે.
  • C
    સામાન્યત: હરિતકણ કણાભસૂત્ર કરતાં મોટું હોય છે.
  • D
    હરિતકણ અને કણાભસૂત્ર બંને અંત: અને બાહ્ય આવરણ ધરાવે છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ અંગિકાઓ પટલ ધરાવે છે :
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું સજીવ યુકેરિયોટાનું ઉદાહરણ નથી?
    View Solution
  • 3
    હરિતકણની લંબાઈ કેટલી છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું લીલની કોષદિવાલનો એક ઘટક નથી ?
    View Solution
  • 5
    કોષરસ પટલ એ .........
    View Solution
  • 6
    યોગ્ય જોડ મેળવોઃ

        કોલમ  $I$     કોલમ   $II$
      $I.$   ચલિત જીવાણુ   $p.$  શ્લેષમી સ્તર
      $II.$  ગ્લાયકોકેલિક્સ   $q.$  રીબોઝોમ્સ
      $III.$   વાયુયુક્ત રસધાની   $r.$  ફ્લેજેલીન પ્રોટીન 
      $IV.$   $20\,nm$ વ્યાસ   $s.$  સ્વોપજીવી જીવાણું

     

    View Solution
  • 7
    .......માં મુખ્યત્વે લિગ્નીનનો ભરાવો થતો જોવા મળે છે.
    View Solution
  • 8
    નીચેનો ક્યો સજીવ એકકોષીય છે ?
    View Solution
  • 9
    ફોટોફૉસ્ફોરીકરણ દ્વારા $ATP$ ના નિર્માણ માટે જરૂરી દ્રવ્યો કયાં હોય છે?
    View Solution
  • 10
    ગોલ્ગીકાયમાં મેમ્બ્રેઈન બાઉન્ડ વાહિયુક્ત રચના પેકેજીંગની પ્રક્રિયા દ્વારા  બને છે, જેમાં હાઈડ્રોલાઈટિક ઉત્સેચકો આવેલા હોય છે, તેને .......કહે છે.
    View Solution