નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
  • A
    હરિતકણ અને કણાભસૂત્રમાં આંતરિક વિવિધતા હોય છે. થાયલેકોઇડનો અવકાશ થાયલેકોઇડ પટલથી આવરિત નથી.
  • B
    હરિતકણ અને કણાભસૂત્ર બંને DNA ધરાવે છે.
  • C
    સામાન્યત: હરિતકણ કણાભસૂત્ર કરતાં મોટું હોય છે.
  • D
    હરિતકણ અને કણાભસૂત્ર બંને અંત: અને બાહ્ય આવરણ ધરાવે છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના જોડકા જોડો:
      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ લીલ $I$ ગેરહાજર
    $Q$ ફૂગ $II$ કાઈટીન
    $R$ વનસ્પતિ $III$ સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ, પ્રોટીન, પેકિટન
    $S$ પ્રાણી $IV$ સેલ્યુલોઝ, ગેલેકટન્સ, મેનોઝ, $CaCO _3$
    View Solution
  • 2
    આ વહન સાંદ્રતા ઢોળાંશની દિશામાં થાય છે.
    View Solution
  • 3
    કોઈપણ રંજકદ્રવ્ય ન ધરાવતા રંજકકણ
    View Solution
  • 4
    ક્રિસ્ટી એટલે ......
    View Solution
  • 5
     એક કોષના મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા:
    View Solution
  • 6
    કણાભસૂત્રના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 7
    તે રુડોલ્ફ સાથે સંકળાયેલા નથી.
    View Solution
  • 8
    નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 9
    એકબીજાનાં કાટખૂણે ગોઠવાયેલ બે નળાકાર રચનાઓ ધરાવતી અંગિકા :
    View Solution
  • 10
    તારાકાયના બંધારણમાં કુલ કેટલી સૂક્ષ્મનલિકાઓ હોય છે
    View Solution