નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
  • A
    હરિતકણ અને કણાભસૂત્રમાં આંતરિક વિવિધતા હોય છે. થાયલેકોઇડનો અવકાશ થાયલેકોઇડ પટલથી આવરિત નથી.
  • B
    હરિતકણ અને કણાભસૂત્ર બંને DNA ધરાવે છે.
  • C
    સામાન્યત: હરિતકણ કણાભસૂત્ર કરતાં મોટું હોય છે.
  • D
    હરિતકણ અને કણાભસૂત્ર બંને અંત: અને બાહ્ય આવરણ ધરાવે છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કણાભસૂત્રમાં જોવા મળતા રિબોઝોમનો પ્રકાર કેવો છે
    View Solution
  • 2
    નીચે જોડકા જોડો.
      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ મેથીયસ સ્લીડન $I$ વનસ્પતિ કોષમાં કોષવાદ
    $Q$ થીયોડોર શ્વાન $II$ કોષવાદનું અંતિમ સ્વરૂપ
    $R$ રુડોલ્ફ વિર્શો $III$ કોષદિવાલ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે.  
    View Solution
  • 3
    સાચી જોડ શોધો :
    View Solution
  • 4
    કોષરસ પટલ એ .........
    View Solution
  • 5
    વિધાન $A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓને પચાવી શકે છે.

     કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ રચના કોષમાં સૌથી વઘારે કદ રોકે છે ?
    View Solution
  • 7
    હરિતકણના રંજકવિહીન ભાગને  ......કહે છે.
    View Solution
  • 8
    સક્રિય અને મંદ વહન વચ્ચે મુખ્ય ભેદ કયો છે ?
    View Solution
  • 9
    રંગકણમાં કયા પ્રકારના રંજકદ્રવ્યો આવેલા છે ?
    View Solution
  • 10
    તે અણુકીય ચારણી તરીકે મોટા અણુઓને પસાર થવા પર નિયંત્રક તરીકે કાર્ય કરે છે.
    View Solution