નીચેનામાંથી કયું વિધાન ઝિયોલાઇટ માટે ખોટું છે?
  • Aધનાયન $(+)$ વિસ્થાપક તરીકે ઉપયોગી છે.
  • B
    નાના કદના અણુઓને સમાવી શકાય તેવું ખુલ્લું બંધારણ ધરાવે છે.
  • C
    ઝિયોલાઇટ ત્રિપરિમાણીય જાળીરચના ધરાવતા એલ્યુમિનો સિલિકેટ છે.
  • Dઝિયોલાઇટમાં $SiO_4^{4 - }$ એકમનું $AlO_4^{5 - }$ અને $AlO_6^{ - 9}$ આયન વડે વિસ્થાપન થાય છે.
Medium
Download our app for free and get startedPlay store
c
ઝિયોલાઇટ સૂષ્મ છિદ્રોવાળો સ્ફટિકમય ઘનપદાર્થ છે. તે ચોક્કસ બંધારણ ધરાવે છે. ઝિયોલાઇટમાં \(Si, Al\) અને \(O\) (ઓકિસજન) હોય છે. તે ઉપરાંત ધનાયન પાણી તથા અન્ય અણુઓ પણ તેઓના છિદ્રોમાં હાજર હોય છે.ઝિયોલાઇટનું સામાન્ય સૂત્ર : \({M_{x/y}}\left[ {{{\left( {Al{O_2}} \right)}_x}{{\left( {Si{O_2}} \right)}_y}} \right].m{H_2}O\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અષ્ટફલકીય $[Co(NH_3)_4Br_2]Cl$ દ્વારા કયા પ્રકારની સમઘટકતા પ્રદર્શિત થાય છે?
    View Solution
  • 2
    $Cr(CO)_6$  ની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મેગ્નેટોન એકમમાં કેટલું થશે ?
    View Solution
  • 3
    $[(CoCl)_6]^{4-}$ સંકીર્ણ માટે $CFSE$ $18000\,cm^{-1}$ છે.$[CoCl_4]^{2-}$ માટે $\Delta$........... $cm^{-1}$
    View Solution
  • 4
    $K_4[Ni(CN)_4],$ સવર્ગ સંયોજનમાં નીકલની ઓક્સિડેશન અવસ્થા = ......
    View Solution
  • 5
    સંકીર્ણ $[CO(NH_3)_6]^{3+}$ માં સંયોજનો લૂઈસ એસિડ અને લૂઈસ બેઈઝ તરીકે અનુક્રમે વર્તેં છે?
    View Solution
  • 6
    $[MnX_4]^{2-}$ ની ચુંબકીય ચાકમાત્રા $5.9\, BM$ છે. સંકિર્ણ આયનની ભૂમિતિ કઈ છે?
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યો આયન અનુચુંબકીય છે?
    View Solution
  • 8
    અષ્ટફલકીય સંકીર્ણ $Cu ( en )_{2}( SCN )_{2}$ માટે શક્ય પ્રમાણમાં (સાપેક્ષમાં) વધુ સ્થિર સમઘટક (કો) ની કુલ સંખ્યા ......... થશે.
    View Solution
  • 9
    $\left[ {Pt{{(N{H_3})}_3}(Br)(N{O_2})Cl} \right]Cl$ નું $IUPAC$ નામ ......... છે.
    View Solution
  • 10
    આણ્વિય સંધટન $M.5\, NH_3.Cl.SO_4$ ધરાવતું એક અષ્ટફ્લકીય સંકીર્ણ  બે સમઘટકો $A$ અને $B$ ધરાવે છે. $A$ નું દ્રાવણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ અને $B$ નું દ્રાવણ $BaCI_2$ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો સંકીર્ણ દ્વારા દર્શાવાતી સમઘટકતા જણાવો.
    View Solution