નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
  • Aઆયનોસ્ફિયર રેડિયો તરંગ માટે $'Mirror'$ તરીકે વર્તેં છે.
  • B
    આયનોસ્ફિયરમાં વાયુનું આયનીકરણ સૂર્ય અને બીજા તારાઓમાંથી આવતાં વિકિરણો દ્વારા થાય છે.
  • C
    આયનોસ્ફિયરમાં ઇલેકટ્રૉન અને ઘન આયનો આવેલા છે.
  • D
    આયનોસ્ફિયરમાં વાયુનું આયનીકરણ રેડિયો તરંગો દ્વારા થાય છે.
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $AM$ રેડિયો સ્ટેશનની મોડ્યુલેશન આવૃત્તિ $250\, kHz$ છે, જે કેરિયર તરંગની $10\%$ છે. જો કોઈ બીજો $AM$ રેડિયો સ્ટેશન લાયસન્સ માટે તમારો સંપર્ક કરે છે, તો તમે .........$kHz$ પ્રસારણ આવૃત્તિ ફાળવશો?
    View Solution
  • 2
    સ્કાયવેવ પ્રસરણ માટે રેડિયો તરંગની આવૃતિ કયા વિભાગની હોવી જોઈએ?
    View Solution
  • 3
     સૂચિ $I$ અને સૂચિ $II$ મેળવો.

      સૂચિ $I$   સૂચિ $II$
    $A.$ Facsimile (ફસસીમાઈલ) (સ્થાયી ફોટો) $\quad$ $I.$ Static Document Image
    $B.$ ગાઈડેડ મીડીયા ચેનલ (સ્થાનીક પ્રસરણ રડડિયી) $II.$ લોલક બ્રોડકાસ્ટ રેડિયો
    $C.$ આવૃત્તિ અધિમિશ્રણ $III.$ લંબચોરસ તરંગ
    $D.$ ડીજીટલ સિગ્નલ $IV.$ આપ્ટિકલ ફાઈબર

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    $AM$ અધિમિશ્રણમાં, સિગ્નલને કેરીયર તરંગ પર એવી રીતે અધિમિશ્રત કરવામાં આવે છે કે જેથી મહત્તમ અને ન્યૂનતમ કંપવિસ્તાર અનુક્રમે $6\,V$ અને $2\,V$ મળે. પ્રતિશત : અધિમિશ્રણ $.......\%$ થશે.
    View Solution
  • 5
    નીચેના પૈકી કયો વીજ ઘોંઘાટ કુદરતી નથી ?
    View Solution
  • 6
    રેડિયો તરંગોને એક જ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે કયા પ્રકારના પ્રસારણનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 7
    માઇક્રોફોનના આઉટપુટમાં મળતું સિગ્નલ ........ પ્રકારનું હોય છે.
    View Solution
  • 8
    $20 MHz$ આવૃત્તિના રેડિયો સિગ્નલને પ્રસારિત કરવા ઍન્ટેનાની લઘુત્તમ ઉંચાઈ કેટલા.......$m$ કરવી જોઈએ ?
    View Solution
  • 9
    એક ટીવી ટ્રાન્સમીશન (પ્રસારણ) ટાવરની ઊંચાઈ $140\, m$ અને રિસિવિંગ (ગ્રહણ) એન્ટિનાની ઊંચાઈ $40\, m$ છે. તો આ ટાવર પર થી દૃષ્ટિ-રેખા (Line of Sight) અવસ્થામાં કેટલા ......$km$ મહત્તમ અંતર સુધી સિગ્નલને પ્રસારિત કરી શકાય? (પૃથ્વીની ત્રિજ્યા $= 6.4\times 10^6\, m$ આપેલ છે.) 
    View Solution
  • 10
    ઑપ્ટિકલ ફાઇબર એ ...... સિધ્ધાંત પર કાર્ય કરે છે.
    View Solution