નીચેનામાંથી સાચા વાક્યો ધરાવતો વિકલ્પ શોધો :
  • A$a -$ ધણાં સસ્તનોનાં રકતકણ કોષકેન્દ્ર ધરાવતાં નથી.

    $b -$ વાહક પેશી ધારી વનસ્પતીનાં ચાલનીનલીકાનાં કોષો કોષકેન્દ્ર ધરાવે છે.

  • B$a-$ તારાકેન્દ્ર કોષરસસ્તરથી ઘેરાયેલ છે.

    $b -$ તારાકેન્દ્રની રચનામાં જોડમાં સૂક્ષ્મનલીકાઓ હોય છે.

  • C$a -$ કોષરસકંકાલ માં સૂક્ષ્મતંતુ એકટીન પ્રોટીનનાં બનેલાં છે.

    $b -$ હરિતકણમાં $70\, S$ પ્રકારનાં રીબોઝોમ જોવા મળે છે.

  • D$a -$ વનસ્પતીનાં વિવિધ રંગ દસમીતાયાકણને લીધે હોય છે.

    $b -$ રસધાની પ્રાણીકોષમાં $90\%$ ભાગ રોકે છે.

Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષકેન્દ્ર દૂર કરવામાં આવે તો શું થાય ?
    View Solution
  • 2
     રિબોઝોમ્સ માટે સાચું શું છે?
    View Solution
  • 3
    $S -$ વિધાન : કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.

    $R -$ કારણ : બધા સજીવો કોષનાં બનેલા છે.

    View Solution
  • 4
    પ્રાણીકોષમાં પ્રોટીનસંશ્લેષણ ક્યાં જોવા મળે છે ?
    View Solution
  • 5
    ........માં કાઈનેટોકોર આવેલું હોય છે?
    View Solution
  • 6
    સૌથી વધુ સ્વીકૃત ફલુઇડ મોઝેઈક મૉડલ જે કોષરસપટલ માટેનું અર્ધપ્રવાહી મૉડલ છે, જેમાં લિપિડ અને અંતર્ગત પ્રોટીન અસ્તવ્યસ્ત ગોઠવાયેલ છે. હાલના વર્ષોમાં તે અમુક મુદ્દાઓને લીધે આધુનિકરણ પામે છે, તો તેને અનુલક્ષીને નીચે આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 7
    કોષની ઓળખ એ કોષરસપટલના ઘટકો દ્વારા થાય છે. આ ઘટકો સામાન્ય રીતે .........ના બનેલા છે.
    View Solution
  • 8
    જો સજીવને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવે તો તે સજીવ ...
    View Solution
  • 9
    કોષકેન્દ્રછિદ્રો દ્વારા કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે કયા અણુઓની હેરફેર થાય છે ?
    View Solution
  • 10
    નીચે આપેલમાં વાયુયુક્ત રસધાનીઓ જોવા મળે છે.
    View Solution