નીચેનામાંથી સાચું વિધાન કયું છે?
  • A
    વિર્શોએ સૌપ્રથમ સમજાવ્યું કે પ્રાણીકોષોની ફરતે આવેલ પાતળું સ્તર કોષરસસ્તર છે.
  • B
    આદિકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન ખૂબ જ ઝડપી હોય છે.
  • C
    કોષરસમાં મુકત રીબોઝોમ્સ લીપીડનું સંશ્લેષણ કરે છે.
  • D
    સ્ટાર્સના સંગ્રહ કરતા કણ ફોસ્ફટ કણ કહેવાય છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સપાટી સાથે સંબંધિત પ્રોટીન :
    View Solution
  • 2
    તારાકાયના બંધારણમાં કુલ કેટલી સૂક્ષ્મનલિકાઓ હોય છે
    View Solution
  • 3
    સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમનો પ્રકાર .....
    View Solution
  • 4
    કણાભસૂત્રનું અંતઃપટલ ગાડિયુક્ત હોય તે કયા નામે ઓળખાય છે ?
    View Solution
  • 5
    કોષરસતંતુઓ કયાં આવેલા છે ?
    View Solution
  • 6
    $S -$ વિધાન : કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે $RNA$ અને પ્રોટીન અણુઓની હેરફેર થાય છે.

    $R -$ કારણ : કોષકેન્દ્રનાં કોષકેન્દ્ર પટલમાં કેટલાંક સ્થળે કોષકેન્દ્ર છિદ્રો આવેલાં છે.

    View Solution
  • 7
    કઈ વનસ્પતિમાં તારાકેન્દ્ર જોવા મળે છે ?
    View Solution
  • 8
    કયા કોષમાં રસસ્તરની અંદર કોષકેન્દ્ર અને કોષરસનો અભાવ હોય છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો નાનામાં નાનો કોષ છે?
    View Solution
  • 10
    કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?
    View Solution