નીચેનામાંથી સાચું વિધાન ક્યું છે ?
  • A
      પક્ષ્મ પ્રમાણમાં ઓછા લાંબા છે જ્યારે કશા વધું લાંબી હોય છે
  • B
      પક્ષ્મ પ્રમાણમાં વધારે લાંબા છે જ્યારે કશા વધું ટૂંકા હોય છે.
  • C
      પક્ષ્મ અને કશા સરખી લંબાઈ ધરાવે છે.
  • D
      પક્ષ્મ અને કશાનો ઉદ્ભવ તલકાયમાંથી થતો નથી.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ :
    View Solution
  • 2
    બે નજીકનાં કોષોનો જીવરસ એકબીજા સાથે કઈ રચના દ્વારા જોડાયેલો હોય છે ?
    View Solution
  • 3
    નીચેનાં વિધાન વાંચો અને સાચો વિકલ્પ ઓળખો :

    $(A)$ આદિકોષકેન્દ્રિ કોષમાં કોષકેન્દ્રપટલ, હરિતકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોતી નથી.

    $(B)$ સુકોષકેન્દ્રિય કોષમાં કોષકેન્દ્રપટલ, નીલકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોય છે.

    $(C)$ ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ની બહારની બાજુ નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે.

    View Solution
  • 4
    તારાકેન્દ્ર શેના નિર્માણમાં સંકળાયેલ નથી ?
    View Solution
  • 5
     સેટેલાઈટ રંગસૂત્રો શું ધરાવે છે
    View Solution
  • 6
    વિધાન $A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓને પચાવી શકે છે.

     કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 7
    તે ખોરાક સંગ્રહી કણ છે :
    View Solution
  • 8
    કોના દ્વારા કોષવાદનો આધુનિક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો?
    View Solution
  • 9
    આદિકોષકેન્દ્રી કોષનું લક્ષણ .........
    View Solution
  • 10
    વિધાન $A$ : કેટલાક જીવાણુ ચલિત હોય છે. 

     કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution