નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને $A$ થી $B$ લઇ જવા માટે ...
A
ચારેય કિસ્સામાં સમાન કાર્ય થાય
Bઆકૃતિ $(I)$ માં લઘુત્તમ કાર્ય કરવું પડે
Cઆકૃતિ $(II)$ માં મહત્તમ કાર્ય કરવું પડે
Dઆકૃતિ $(III)$ માં મહત્તમ કાર્ય કરવું પડે
NEET 2017, Medium
Download our app for free and get started
a Work done is given as \(W=q \Delta V\)
In all the four cases the potential difference from \(A\) to \(B\) is same.
In all the four cases the work done is same.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વાદળના એક ટુકડાનું ક્ષેત્રફળ $25 \times 10^6\ m^2$ છે તથા વિદ્યુત સ્થીતીમાન $10^5\, volt$ છે. જો વાદળાની ઉંચાઈ $0.75\, km$ હોય તો વાદળા અને પૃથ્વી વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર.....$J$
એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક્માત્રા $16 \times 10^{-9}\, Cm$ છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે $60^{\circ}$ ખૂણો બનાવતી એક રેખા પર, આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી $0.6\, m$ અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિધુતસ્થિતિમાન $.........V$ છે
$\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)$
એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. આ પ્રક્રિયા, જ્યાં સુધી બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બેટરીના વિદ્યુતચાલક બળ જેટલો થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે. કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જા અને બેટરી દ્વારા થતા કાર્યનો ગુણોત્તર કેટલો થાય?
$R$ ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પર વિદ્યુતભાર $q$ સમાન રીતે વહેંચાયેલ છે. આ ગોળો, એક સમકેન્દ્રી પોલા ગોળાથી ઢંકાયેલ છે, જેની ત્રિજ્યા $2 R$ છે. જો બહારનો પોલો ગોલો પૃથ્વી સાથે જોડેલો હોય તો તેનાં પરનો વિદ્યુતભાર કેટલો હશે?
$A$ કેપેસિટરની કેપિસિટિ $1\ \mu F$ છે. તેને $15$ ડાઈઈલેકટ્રીક અચળાંકના માધ્યમથી ભરેલ છે. બીજા કેપેસિટર $B$ ની કેપેસિટિ $1\ \mu F$ છે. બંનેને અલગ રીતે $100\ V$ ની બેટરીઓ વડે ચાર્જ કરવામાં આવે છે. બંને કેપેસિટરોને ચાર્જ કર્યા બાદ બેટરી અનને ડાઈઈલેકટ્રીક વગર સમાંતરમાં જોડવામાં આવે છે. તો બન્ને સામાન્ય સ્થિતિમાન...... $V$ માં ગણો.
બે સમાન વિદ્યુતભાર $x=-a$ અને $x=+a$ $X$- અક્ષ પર મૂકેલાં છે.વિદ્યુતભાર $Q$ ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલ છે.હવે,વિદ્યુતભાર $Q$ ને ઘન $X$- દિશા તરફ સૂક્ષ્મ સ્થાનાંતર $x$કરાવવામાં આવે,તો તેની વિદ્યુતસ્થિતિઊર્જામાં કેટલો ફેરફાર થાય?
એક પદાર્થના અણુની કાયમી દ્વિ-ધુર્વીય ચાકમાત્રા $p$ છે. એક તીવ્ર સ્થિત વિદ્યુતક્ષેત્ર $E$ આપીને આ પદાર્થના એક મોલને ધુર્વીભૂત કરવામાં આવે છે.એકાએક આ ક્ષેત્રની દિશા $60°$ ખૂણા જેટલી બદલવામાં આવે છે.જો $N$ એવોગેડ્રો અંક હોય,તો આ ક્ષેત્ર વડે થતું કાર્યનો જથ્થો છે.