નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો,

${N_2}(g)\, + 3{H_2}(g)\, \rightleftharpoons \,2N{H_3}(g)$ 

ઊપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_P$ છે. જો શુધ્ધ એમોનિયાને વિયોજન માટે છોડવામાં આવે તો સંતુલને એમોનિયાનું આંશિક દબાણ કેટલું થાય? (સંતુલને $P_{NH_3}<\,< P_{total}$ એવું ધારો)

JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
a
$\mathop {{N_2}}\limits_x  + \mathop {3{H_2}}\limits_{3x}  \leftrightarrow \mathop {2N{H_3}}\limits_{{P_1}} $

${P_T} = 4x\,{K_P} = \frac{{P_1^2}}{{x \times 27 \times 3}}$

$x = \left( {\frac{P}{4}} \right)$

${P_1} = \sqrt {27{X^4}{K_P}} $

$\sqrt {27} \,{({K_P})^{1/2}}{\left( {\frac{{{P_T}}}{4}} \right)^2} = \frac{{{3^{3/2}}K_P^{1/2}{P^2}}}{{16}}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $10$ લીટર ક્ષમતાવાળા બંધ પાત્રમાં $8\, g$ મોલ $PCl_5$ ને ગરમ કરતાં અને સંતુલને $25\%$ તેનું વિયોજન $PCl_3$ અને $Cl_2$ માં થાય છે.તો $K_p$ નું મૂલ્ય .....
    View Solution
  • 2
    એક પાત્ર $1000\,K$ તાપમાને અને $0.5\, atm$ દબાણે $CO_2$ વાયુ ધરાવે છે. ગ્રેફાઇટ ઉમેરતા કેટલાક $CO_2$ નું $CO$ માં રૂપાંતર થાય છે. જો સંતુલને કુલ દબાણ $0.8\, atm$ હોય, તો $K$ નું મૂલ્ય .........$atm$ થશે.
    View Solution
  • 3
    પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} $ $\rightleftharpoons$ $ NH_{3(g)}$ માટે અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો સંતુલન કઇ બાજુ ખસશે ?
    View Solution
  • 4
    પ્રક્રિયા ${N_2}{O_{4(g)}}\, \rightleftharpoons \,2N{O_{2(g)}}$ એક લિટરના ફ્લાસ્કમાં $N_2O_4$ ના $0.8$ મોલ લઇને શરૂ કરવામાં આવે છે. જો $298\,K$ તાપમાને સંતુલન અચળાંક $0.00466\,M$ હોય, તો $NO_2$ સંતુલન સાંદ્રતા ...........$M$ થશે.
    View Solution
  • 5
    પ્રક્રિયા ${H_{2\left( g \right)}} + {I_{2\left( g \right)}} \rightleftharpoons 2H{I_{\left( g \right)}}$ માટે સંતુલન અચળાંક $K_p$ ................ બદલાતા બદલાય છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી એક વાયુમય સંતુલન જેમાં ${K_p}$નું મૂલ્ય ${K_c}$ કરતા ઓછું છે

     

    View Solution
  • 7
    નીચેનામાંથી કયુ એક વિધાન સંતુલન અચળાંક માટે સાચું છે ?
    View Solution
  • 8
    પ્રક્રિયા $A + B{\text{ }} \rightleftharpoons \,\,C + D$ માટે $A$ અને $B$ નીશરૂઆતની સાંદ્રતાઓ સમાન છે, પરંતુ $D$ ની સંતુલન સાંદ્રતા $A$ ની સંતુલન સાંદ્રતા કરતા બે ગણી હોય, તો પ્રક્રિયાનો અચળાંક ............ થશે.
    View Solution
  • 9
    પ્રક્રિયા ${N_2}{O_{4(g)}}\, \rightleftharpoons \,2N{O_{2(g)}}$ એક લિટરના ફ્લાસ્કમાં $N_2O_4$ ના $0.8$ મોલ લઇને શરૂ કરવામાં આવે છે. જો $298\,K$ તાપમાને સંતુલન અચળાંક $0.00466\,M$ હોય, તો $NO_2$ સંતુલન સાંદ્રતા ...........$M$ થશે.
    View Solution
  • 10
    જો લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ વાયુ મિશ્રણનું સંકોચન થાય તો નીચેની પ્રક્રિયા માટે સંતુલનની સાંદ્રતાનો ફેરફાર થશે કે નહી અને થશે તો કઈ દીશામાં થશે ?$N_2O_{4(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{2(g)}$
    View Solution