નિર્બળ એસિડ $HA$ નું $K_a$ $=$ $1.00 \times10^{-5}$ છે. જો આ એસિડના $0.100$ મોલ એક લીટર પાણીમાં દ્રાવ્ય થાય તો સંતુલને કેટલા........$\%$ ટકા એસિડનું વિયોજન થાય ?
  • A$99$
  • B$1$
  • C$99.9$
  • D$0.1$
Medium
Download our app for free and get startedPlay store
b
નિર્બળ એસિડ માટે \(Ka\)

\(Ka = C\alpha ^2\)

\(\alpha  = \sqrt {\frac{{Ka}}{C}}  = \sqrt {\frac{{1 \times {{10}^{ - 5}}}}{{0.1}}}  = 1 \times {10^{ - 4}}\)

\(\%\) વિઘટન =\( 1 \times 10^{-2} \times 100 = 1\%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક જલીય દ્રાવણમાં $1\, M$  $NaCl$ ને $1\, M$  $HCl$ હાજર છે. તો દ્રાવણ ...
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી ?
    View Solution
  • 3
    મિથાઇલ રેડ સૂચકની $pH$ - વિસ્તાર = .......?
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યો એસિડિક પ્રકૃતિ ધરાવે છે ?
    View Solution
  • 5
    $25\,°C $ એ પાણીમાં (દળસૂત્ર $= 143) AgCl $ ની દ્રાવ્યતા $ 1.43 \times 10^{-4}$ ગ્રામ$/100 \,ml$ દ્રાવણ હો તો $K_{sp}$ નું મૂલ્ય $= ?$
    View Solution
  • 6
    $298\,K$ તાપમાને $NaCl$ ના દ્રાવણની $p^H = 7$ છે. જો  દ્રાવણને $320\,K$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે, તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 7
    જો હાઇડ્રેઝિન $N_2H_4$ નો બેઇઝ આયનીકરણ અચળાંક $9.6\times 10^{-9}$ હોય, તો ક્ષાર $N_2H_5Cl$ ના $0.1\,M$ દ્રાવણનું જળવિભાજન કેટલા ટકા થશે ?
    View Solution
  • 8
    $0.018\, M$ સોડિયમ એસિટેટની $pH$ શોધો, તેનું $K_a = 1.8 \times 10^{-5}$
    View Solution
  • 9
    $Mg$$(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1 \times 10^{-11}$ છે. તો $0.1 \,M Mg^{2+}$ દ્રાવણમાંથી મળતાં $Mg$$(OH)_2$ ના અવક્ષેપ કેટલા $pH $ મળશે ?
    View Solution
  • 10
    નીચેના પૈકી ઉભયગુણધર્મી ઘટકો ઓળખો.

    $(I)\,H_2O$  $(II)\,\,NH_2$  $(III)\,\,H_2PO_4^-$ $(IV)\,\,HCO_3^-$

    View Solution