વિધાન $I : $શુદ્ધ, એનિલિન અને બીજા એરાઈલએમાઈન સામાન્ય રીતે રંગવિહીન હોય છે.
વિધાન $II :$ વાતાવરણીય રિડકશનના કારણે સંગ્રહ કરેલ એરાઈલએમાઇન રંગીન બને છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
લીસ્ટ $I$ |
લીસ્ટ $II$ |
$1.$ એમોનિયેકલ $AgNO_3$ |
$a.$ પ્રાથમિક એમાઇન |
$2. HIO_4$ |
$b.$ આલ્ડીહાઇડ |
$3.$ આલ્કલાઇન $KMnO_4$ |
$c.$ વિસીનલ - $OH$ |
$4$.ક્લોરોફોર્મ $NaOH$ |
$d$. દ્વિ બંધ |