કથન ($A$) : $N$ થી $P$ ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે $As$ થી $Bi$ ની સહસંયોનક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે.
કારણ ($R$) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.
સૂચિ $-I$ (સયોજનો ) | સૂચિ $-II$ (શેમાં ઉપયોગ થાય છે તે ) | ||
$(A)$ | $BaSO_4 +ZnS$ | $(1)$ | વિસ્ફોટક |
$(B)$ | $NI_3$ | $(2)$ | રોકેટ પ્રોપેલેન્ટમાં ઓક્સિડાઇઝર |
$(C)$ | $N_2O_4$ | $(3)$ | જગ્યા કેપ્સ્યુલ |
$(D)$ | $KO_2$ | $(4)$ | રંગદ્રવ્ય |