નીયે આપેલા એમાઈન સંયોજનોની સંખ્યા કે જે હિન્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીન ધન (solids) આપે છે કે જે $NaOH$ માં દ્રવ્ય થાય છે તે ........... છે.
  • A$3$
  • B$4$
  • C$5$
  • D$6$
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
c
Primary amine give an ionic solid upon reaction with Hinsberg reagent which is soluble in \(\mathrm{NaOH}\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટોલ્યુઇનનું નાઈટ્રેશન કરી મળતી નીપજનું રિડકશન કરવામાં આવે છે. ત્યારબાદ તેનું ડાયએઝોટાઈઝેશન કરી તેને ક્યુપ્રસ બ્રોમાઈડ સાથે ગરમ કરતાં અંતિમ નીપજો કઈ મળશે ?
    View Solution
  • 2
    કયા પ્રક્રિયકને જ્યારે પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરતા નાઇટ્રોજન વાયુ આપે છે ?
    View Solution
  • 3
    બેંઝિન સલ્ફોનાઇલ  ક્લોરાઇડ સાથેની પ્રકિયા પર કાર્બોનિક સંયોજન  $"A"$ સંયોજન $B$ આપે છે. $B$ એ જલીય $NaOH$ ના દ્રાવણ માં દ્રાવ્ય છે સંયોજન $A$ શું હશે ?
    View Solution
  • 4
    $A.$ ફિનાઈલ મિથેનામાઈન

    $B.$ $N , N-$ ડાયમિથાઈલ એનિલીન

    $C.$ $N-$મિથાઈલ એનીલીન

    $D.$ બેન્ઝીનામાઈન

    ઊપર આપેલા એમાઈન્સની બેઝીક પ્રવૃત્તિનો સાચો ક્રમ પસંદ કરો.

    View Solution
  • 5
    એસિટોનાઈટ્રાઈલનું ઠંડા સાંદ્ર $HCl$ વડે જળવિભાજન કરતાં કઈ નીપજ મળશે?
    View Solution
  • 6
    એક કાર્બનિક સંયોજન $' A'$ એ નાઈટ્રોજન અને ક્લોરિન ધરાવે છે. તે પાણીમાં તરત દ્રાવ્ય થઈને જે દ્રાવણ બનાવે છે તે લિટમસને લાલ બનાવે છે. સંયોજન $' A'$ નું અનુમાપન પ્રમાણિત બેઈઝ સાથે કરતાં જે દર્શાવે છે કે $' A'$નું આણ્વિય દળ $131 \pm 2$ છે. જ્યારે $' A'$ ના નમૂનાને જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરતા $N$ ધરાવતું પ્રવાહી અલગીકરણ પામે છે. પણ તે $Cl$ ઘરાવતું નથી. મળી આવતા પ્રવાહીની નાઈટ્રસ એસિડ સાથે અને ત્યારબાદ ફિનોલ સાથે પ્રક્રિયા કરતાં તે નારંગી અવક્ષેપ આપે છે. સંયોજન $'A'$ શોધો.
    View Solution
  • 7
    વિધાન $I :$ સોડિયમ હાઈડ્રાઈડનો ઓક્સિડેશનકર્તા તરીકે ઉપયોગ કરી શકાય છે.

    વિધાન $II :$ પિરિડીનમાં નાઈટ્રોજન ઉપર ઈલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મો તેને બેઝિક બનાવે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    એનિલીનીયમ આયનના બે બંધારણોને ચકાસો અને નીચે આપેલ કોઈ એક સાચું વિધાન આપો.
    View Solution
  • 9
    જ્યારે નાઈટ્રોબેન્ઝિનને ઝિંક અને આલ્કલીનો ઉપયોગ કરીને રીડકશન કરવામાં આવે છે ત્યારે શું રચાય છે?
    View Solution
  • 10
     નીપજ $(A)$ શું હશે ? 
    View Solution