વિધાન $I :$ સોડિયમ હાઈડ્રાઈડનો ઓક્સિડેશનકર્તા તરીકે ઉપયોગ કરી શકાય છે.

વિધાન $II :$ પિરિડીનમાં નાઈટ્રોજન ઉપર ઈલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મો તેને બેઝિક બનાવે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • Aબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • Bવિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ ખોટું છે.
  • Cવિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચું છે.
  • Dબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
\((1)\) \(NaH\) (sodium Hydride) is used as a reducing reagent.

\((2)\) \([image]\) In pyridine, due to free electron on \(N\) atom, it is basic in nature.

Hence statement \(I\) is false And \(II\) is true.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા પ્રક્રિયાની અંતિમ મુખ્ય નીપજ શોધો.
    View Solution
  • 2
    એરાઇલ નાઇટ્રો પદાર્થનું એમાઇનમાં રીડકશન કરવા માટે કયો સારો પ્રક્રિયક છે ?
    View Solution
  • 3
    જલીય દ્રાવણમાં મિથાઈલ વિસ્થાપન એમાઇન્સની બેઝિક પ્રબળતા ની યોગ્ય ક્રમ કયો છે ?
    View Solution
  • 4
    એલાઈલ આઈસો સાયનાઈડમાં બંધની સંખ્યા કેટલી હોય છે ?
    View Solution
  • 5
    બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડમાંથી બ્રોમોબેન્ઝીન પરિવર્તન કોના દ્વારા થાય છે ?
    View Solution
  • 6
    નીચે બે વિધાન ધ્યાનમાં લો :

    કથન $(A) :$ $CH _3 Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl _3$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ $o$ અને $p$-મિથાઈલ એનિલિન આપતું નથી.

    કારણ $(R) :$ એનિલિનમાં $- NH _2$ સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ $AlCl _3$ સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા $m$-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    સૂચિ-$I$ સાથે  સૂચિ-$II$ ને જોડો:

    સૂચિ-$I$         સૂચિ-$II$

    (પ્ર્ક્રિયાઓ)   (નિપજો)

    નીચે આપેલ વિકલ્પોમાથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :

    View Solution
  • 8
    નીપજ  $(A)$  શું હશે ?
    View Solution
  • 9
    નીચે આપેલા રીડકશન $Na$ અને $EtOH$ દ્વારા કરતા કઇ નીપજ મળે છે ?
    View Solution
  • 10
    નીચે આપેલ પ્રક્રિયામાં મેટા-નાઈટ્રો નીપજ પણ કયા કારણને લીધે બને છે ?
    View Solution