નિયમિત વિદ્યુતક્ષેત્ર $E$ માં કાટકોણ ત્રિકોણ $A B C$ એક સમતલનાં સ્વરૂપે છે. જો બિંદુ $A$ અને $B$ પર $15\,V$ નો સમાન સ્થિતિમાન છે અને બિંદુ $C$ પર સ્થિતિમાન $20\,V$ છે. જો  $A B=3\,cm$ અને $B C=4\,cm$ હોય, તો $SI$ પ્રણાલી મુજબ વિદ્યુતક્ષેત્રનું મુલ્ય કેટલું ગણાય?
  • A$100$
  • B$125$
  • C$167$
  • D$208$
Medium
Download our app for free and get startedPlay store
b
(b)

\(5=E\left(\frac{4}{100}\right)\)

\(E=125\,N / C\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $5\, cm$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાની સપાટી પર વોલ્ટેજ $10V$ હોય,તો કેન્દ્ર પર વોલ્ટેજ કેટલો થાય?
    View Solution
  • 2
    બે કેપેસીટરોમાંથી એકને ચાર્જ કરેલ નથી અને તેમાં $K$ અચળાંક ધરાવતો ડાઈઈલેક્ટ્રીક ભરેલ છે. જ્યારે અન્ય કેપેસીટરને $V$ જેટલાં સ્થિતિમાને ચાર્જ કરેલ છે તેની પ્લેટો વચ્ચે હવા રહેલ છે. આ બંને કેપેસીટરોને સમાન છેડાઓ વડે જોડવામાં આવે તો તેમનાં સામાન્ય અસરકારક સ્થિતિમાન કેટલો હશે?
    View Solution
  • 3
    કેપેસિટરનો કેપેસિટન્સ $4 \times  10^{-6}\ F$ અને તેનો વોલ્ટેજ $100\ V$ તેને સંપૂર્ણ વિદ્યુત ભાર રહિત કરવા માટે જરૂરી ઊર્જા.......$J$
    View Solution
  • 4
    સ્થિતિમાન દર્શક (potential gradient) એ કેવી રાશી છે ?
    View Solution
  • 5
    $V \rightarrow Q$ નો આલેખ નીચે દર્શાવ્યો છે. આ આલેખમાં $\triangle OAB$ નું ક્ષેત્રફળ શું દર્શાવે છે?
    View Solution
  • 6
    $40\, mm$ વ્યાસ ધરાવતી સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે નુ અંતર $(mm)$ શોધો કે જેનું કેપેસીટન્સ $1\; mm$ ત્રિજ્યાના ધાતુ ના ગોળા ના કેપેસિટન્સ જેટલું હોય
    View Solution
  • 7
    આપેલી આકૃતિમાં $C$ ના ........$\mu F$ મૂલ્ય માટે $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ એ પુનરાવર્તન થતાં વિભાગોની સંખ્યા પર આધાર ન રાખે?
    View Solution
  • 8
    $r$ ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર પર $q$ જેટલો ચાર્જ રાખેલ છે, $B$ અને $C$ બિંદુઓ આ વર્તુંળના પરિઘ પર છે. જ્યારે બિંદુ $A$ આ વર્તુળથી બહાર છે. જો $W_{A B}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $B$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે અને $W_{A C}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $C$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે તો આપેલી આકૃતિ માટે કયું વિધાન સત્ય છે ?
    View Solution
  • 9
    $0.2\,F$ કેપેસિટરને $600\,V$ ની બેટરી સાથે જોડેલ છે.હવે બેટરી દૂર કરીને $1\,F$ ના કેપેસિટર સાથે જોડતાં, નવો વોલ્ટેજ કેટલા........$volts$ થાય?
    View Solution
  • 10
    એક $10\ \mu F$ કેપેસિટરને $50\, V$ ના વિદ્યુત સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારીત કરવામાં આવે છે અને બીજા એક વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે, સામાન્ય વિદ્યુત સ્થિતિમાન તફાવત $20$ વોલ્ટ બને છે. તો બીજા કેપેસિટરનું કેપેસિટન્સ ........$\mu F$ થાય. 
    View Solution